AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge : ટામેટાં અને કાકડી ફળ છે કે શાકભાજી ? જાણો શું કહે છે વિજ્ઞાન

ટામેટાં અને કાકડી આપણા રોજિંદા ડાયટનો મહત્વનો ભાગ છે. ટામેટાંનો ઉપયોગ શાકની ગ્રેવી, ચટણી, સલાડ અને અનેક વાનગીઓમાં કરવામાં આવે છે. જ્યારે કાકડી ખાસ કરીને સલાડ અને રાયતા માટે જાણીતી છે. આપણે સામાન્ય રીતે બંનેને શાકભાજી તરીકે જ માનીએ છીએ. પરંતુ શું ખરેખર તે શાકભાજી છે કે નહીં?

| Updated on: Jun 28, 2026 | 12:57 PM
Share
ટામેટાંમાં આશરે 95% પાણી હોય છે. સાથે જ તેમાં વિટામિન A અને C, લાઇકોપીન, પોટેશિયમ, ફોલેટ, ફાઇબર, મેગ્નેશિયમ, આયર્ન અને એન્ટીઑકિસડન્ટ હોય છે. સાઇટ્રિક એસિડના લીધે ટામેટાં ખાટા હોય છે. ટામેટાં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ચહેરા પર ચમક આવે છે અને પાચનમાં સુધારો થાય છે. (Image Source | iStock)

ટામેટાંમાં આશરે 95% પાણી હોય છે. સાથે જ તેમાં વિટામિન A અને C, લાઇકોપીન, પોટેશિયમ, ફોલેટ, ફાઇબર, મેગ્નેશિયમ, આયર્ન અને એન્ટીઑકિસડન્ટ હોય છે. સાઇટ્રિક એસિડના લીધે ટામેટાં ખાટા હોય છે. ટામેટાં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ચહેરા પર ચમક આવે છે અને પાચનમાં સુધારો થાય છે. (Image Source | iStock)

1 / 6
ટામેટાંનો ઉપયોગ ઘણીવાર શાકભાજી તરીકે થાય છે અને ઘણીવાર સલાડ તરીકે ખાવામાં આવે છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ, ટામેટાંને ફળ માનવામાં આવે છે, શાકભાજી નહીં. ટામેટાને ફળ એટલા માટે માનવામાં આવે છે કારણ કે તે છોડ પર આવેલા ફૂલમાંથી ઉગે છે. જ્યારે શાકભાજીમાં સામાન્ય રીતે પાંદડા, મૂળ અને ડાળીઓનો સમાવેશ થાય છે. ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ જેવી અનેક ડિક્શનરીઓમાં પણ ટામેટાને ફળ તરીકે ઓળખવામાં આવે છે. (Image Source | iStock)

ટામેટાંનો ઉપયોગ ઘણીવાર શાકભાજી તરીકે થાય છે અને ઘણીવાર સલાડ તરીકે ખાવામાં આવે છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ, ટામેટાંને ફળ માનવામાં આવે છે, શાકભાજી નહીં. ટામેટાને ફળ એટલા માટે માનવામાં આવે છે કારણ કે તે છોડ પર આવેલા ફૂલમાંથી ઉગે છે. જ્યારે શાકભાજીમાં સામાન્ય રીતે પાંદડા, મૂળ અને ડાળીઓનો સમાવેશ થાય છે. ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ જેવી અનેક ડિક્શનરીઓમાં પણ ટામેટાને ફળ તરીકે ઓળખવામાં આવે છે. (Image Source | iStock)

2 / 6
કાકડીમાં આશરે 96% પાણી હોય છે. વધુમાં તેમાં ફાઇબર, વિટામિન K અને C, પોટેશિયમ અને ખનિજો હોય છે. કાકડીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. કાકડી ખાવાથી પાચન સુધરે છે. વજન ઘટાડવામાં કાકડી મદદરૂપ છે. (Image Source | iStock)

કાકડીમાં આશરે 96% પાણી હોય છે. વધુમાં તેમાં ફાઇબર, વિટામિન K અને C, પોટેશિયમ અને ખનિજો હોય છે. કાકડીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. કાકડી ખાવાથી પાચન સુધરે છે. વજન ઘટાડવામાં કાકડી મદદરૂપ છે. (Image Source | iStock)

3 / 6
વિજ્ઞાન કહે છે કે કાકડી પણ એક ફળ છે કારણ કે તે છોડ પરના ફૂલોમાંથી ઉગે છે. તેના કોઈ મૂળ કે ડાળીઓ નથી. ભલે આપણે કાકડીને સલાડ કે રાયતા તરીકે ખાઈએ છે પરંતુ વૈજ્ઞાનિક રીતે તે પણ એક ફળ છે. (Image Source | iStock)

વિજ્ઞાન કહે છે કે કાકડી પણ એક ફળ છે કારણ કે તે છોડ પરના ફૂલોમાંથી ઉગે છે. તેના કોઈ મૂળ કે ડાળીઓ નથી. ભલે આપણે કાકડીને સલાડ કે રાયતા તરીકે ખાઈએ છે પરંતુ વૈજ્ઞાનિક રીતે તે પણ એક ફળ છે. (Image Source | iStock)

4 / 6
ટામેટાં અને કાકડીને લઈને વૈજ્ઞાનિક રીતે અલગ માન્યતા છે. વનસ્પતિશાસ્ત્ર અનુસાર કોઈ વસ્તુ ફળ છે કે શાકભાજી તે તેના સ્વાદ અથવા રસોઈમાં ઉપયોગથી નક્કી થતું નથી. પરંતુ તે છોડના કયા ભાગમાંથી બને છે તેના આધારે નક્કી થાય છે. (Image Source | iStock)

ટામેટાં અને કાકડીને લઈને વૈજ્ઞાનિક રીતે અલગ માન્યતા છે. વનસ્પતિશાસ્ત્ર અનુસાર કોઈ વસ્તુ ફળ છે કે શાકભાજી તે તેના સ્વાદ અથવા રસોઈમાં ઉપયોગથી નક્કી થતું નથી. પરંતુ તે છોડના કયા ભાગમાંથી બને છે તેના આધારે નક્કી થાય છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Kidney Stone : શું બિયર પીવાથી કિડની સ્ટોન નીકળી જાય છે ? યુરોલોજિસ્ટે કિડની સ્ટોન વિશેના 5 મોટા ભ્રમ તોડ્યા !

Follow Us
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
g clip-path="url(#clip0_868_265)">