AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Tina Ambani : અનિલ અંબાણી સાથે લગ્ન કરવા ટીનાને કરવો પડયો હતો સંઘર્ષ, જાણો બંનેની લવસ્ટોરી

ટીના અંબાણી બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ રહી ચુકી છે. પોતાની ફિલ્મો સિવાય તે પોતાના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહી છે. ટીનાએ અનિલ અંબાણી સાથે લવ મેરેજ કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 7:39 AM
Share
અનિલ અંબાણીએ ટીનાને લગ્નમાં જોઈ હતી.  પરંતુ તે સમયે તેમને એક સાઈડ લવ ના હતો પરંતુ  ટીના તેને ચોકકસ પસંદ હતી. તેને યાદ આવ્યું કે ટીનાએ કાળી સાડી પહેરી હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ પછી બંને ફરી એકવાર મળ્યા અને તે સમયે અનિલનો પરિચય ત્રીજા વ્યક્તિએ કરાવ્યો હતો. તે સમયે ટીના એક મોટી અભિનેત્રી હતી, તેથી તે તેની સાથે વધુ વાત કરતી નહોતી.

અનિલ અંબાણીએ ટીનાને લગ્નમાં જોઈ હતી. પરંતુ તે સમયે તેમને એક સાઈડ લવ ના હતો પરંતુ ટીના તેને ચોકકસ પસંદ હતી. તેને યાદ આવ્યું કે ટીનાએ કાળી સાડી પહેરી હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ પછી બંને ફરી એકવાર મળ્યા અને તે સમયે અનિલનો પરિચય ત્રીજા વ્યક્તિએ કરાવ્યો હતો. તે સમયે ટીના એક મોટી અભિનેત્રી હતી, તેથી તે તેની સાથે વધુ વાત કરતી નહોતી.

1 / 5
1986માં પરિવારના એક સભ્ય દ્વારા ટીના ફરીથી અનિલ સાથે મળી હતી, પરંતુ તે સમયે ટીના કેટલાક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી, તેથી તે કોઈને મળવા માંગતી ન હતી. તેણીએ કહ્યું હતું કે તેણી અનિલને મળશે પરંતુ તેણી વારંવાર તારીખો લંબાવતી રહી. આખરે બંને મળ્યા અને એ પછી બંનેના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. પહેલી મુલાકાત વિશે વાત કરતાં ટીનાએ કહ્યું હતું કે, ‘જ્યારે હું પહેલીવાર મળી ત્યારે તેની સાદગી જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. હું આજ સુધી જે છોકરાઓને મળી છું  તે તેઓ જેવા નથી કારણ કે તેઓ બધા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હતા.

1986માં પરિવારના એક સભ્ય દ્વારા ટીના ફરીથી અનિલ સાથે મળી હતી, પરંતુ તે સમયે ટીના કેટલાક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી, તેથી તે કોઈને મળવા માંગતી ન હતી. તેણીએ કહ્યું હતું કે તેણી અનિલને મળશે પરંતુ તેણી વારંવાર તારીખો લંબાવતી રહી. આખરે બંને મળ્યા અને એ પછી બંનેના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. પહેલી મુલાકાત વિશે વાત કરતાં ટીનાએ કહ્યું હતું કે, ‘જ્યારે હું પહેલીવાર મળી ત્યારે તેની સાદગી જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. હું આજ સુધી જે છોકરાઓને મળી છું તે તેઓ જેવા નથી કારણ કે તેઓ બધા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હતા.

2 / 5
જ્યારે અનિલના પરિવારને બંને વચ્ચેના સંબંધો વિશે ખબર પડી ત્યારે તેમને આ બધુ પસંદ ન આવ્યું કારણ કે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે અલગ-અલગ વિચારસરણી ધરાવતા હતા. અનિલે તેને ઘણી સમજાવવાની કોશિશ કરી, પરંતુ પરિવાર માનતો ન હતો અને તે પછી બંનેએ 4 વર્ષ સુધી વાત કરી ન હતી.

જ્યારે અનિલના પરિવારને બંને વચ્ચેના સંબંધો વિશે ખબર પડી ત્યારે તેમને આ બધુ પસંદ ન આવ્યું કારણ કે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે અલગ-અલગ વિચારસરણી ધરાવતા હતા. અનિલે તેને ઘણી સમજાવવાની કોશિશ કરી, પરંતુ પરિવાર માનતો ન હતો અને તે પછી બંનેએ 4 વર્ષ સુધી વાત કરી ન હતી.

3 / 5
આ સંબંધ તૂટવાથી ટીના ખૂબ જ દુઃખી હતી અને તે પોતાની ફિલ્મોનું શૂટિંગ પૂરું કરીને અમેરિકા જતી રહી હતી. પછી થોડા સમય પછી સમાચાર આવ્યા કે ભૂકંપ આવ્યો છે અને આ સાંભળીને અનિલે તરત જ ટીનાને ફોન કર્યો. તેણે પૂછ્યું કે તમે ઠીક છો? ટીનાએ કહ્યું, હા અને આ સાંભળીને અનિલે ફોન કટ કરી દીધો અને તે પછી ટીના વધુ ભાંગી પડી.

આ સંબંધ તૂટવાથી ટીના ખૂબ જ દુઃખી હતી અને તે પોતાની ફિલ્મોનું શૂટિંગ પૂરું કરીને અમેરિકા જતી રહી હતી. પછી થોડા સમય પછી સમાચાર આવ્યા કે ભૂકંપ આવ્યો છે અને આ સાંભળીને અનિલે તરત જ ટીનાને ફોન કર્યો. તેણે પૂછ્યું કે તમે ઠીક છો? ટીનાએ કહ્યું, હા અને આ સાંભળીને અનિલે ફોન કટ કરી દીધો અને તે પછી ટીના વધુ ભાંગી પડી.

4 / 5
અનિલને ત્યાં ઘણા સંબંધો હતા પણ ટીના મનમાં વસી ગઈ હતી. અનિલે તેના પરિવારજનોને સમજાવ્યા અને પછી તેનો પરિવાર રાજી થયો. આ પછી અનિલે ટીનાને ફોન કરીને ભારત પરત બોલાવી અને તેના પરિવારજનો સાથે પરિચય કરાવ્યો. ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ બંનેએ ફરીથી લગ્ન કર્યા.

અનિલને ત્યાં ઘણા સંબંધો હતા પણ ટીના મનમાં વસી ગઈ હતી. અનિલે તેના પરિવારજનોને સમજાવ્યા અને પછી તેનો પરિવાર રાજી થયો. આ પછી અનિલે ટીનાને ફોન કરીને ભારત પરત બોલાવી અને તેના પરિવારજનો સાથે પરિચય કરાવ્યો. ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ બંનેએ ફરીથી લગ્ન કર્યા.

5 / 5

ps : social media

 

Follow Us
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
g clip-path="url(#clip0_868_265)">