AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lalbaugcha Raja : લાલ બાગચા રાજાના આગમનની છડી પોકારાઈ, જુઓ બાપ્પા કેવા ઘરેણા ધારણ કરશે

લાલબાગચા રાજાનો દરબાર મુંબઈનું સૌથી લોકપ્રિય જાહેર ગણેશ મંડળ છે. આ દરબાર મુંબઈના લાલબાગ પરેલ વિસ્તારમાં સજાવવામાં આવે છે. તેની સ્થાપના 1934માં ચિંચપોકલીના કોલીઓએ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 3:48 PM
Share
લાલબાગચા રાજાને ‘નવસંચા ગણપતિ’ (ઈચ્છાઓ પૂરી કરનાર) તરીકે માનવામાં આવે છે. તેમને જોવા માટે ભક્તોની 5 કિલોમીટર લાંબી કતાર છે. લાલબાગની ગણેશ મૂર્તિનું વિસર્જન દસમા દિવસે ગિરગામ ચોપાટી પર કરવામાં આવે છે.

લાલબાગચા રાજાને ‘નવસંચા ગણપતિ’ (ઈચ્છાઓ પૂરી કરનાર) તરીકે માનવામાં આવે છે. તેમને જોવા માટે ભક્તોની 5 કિલોમીટર લાંબી કતાર છે. લાલબાગની ગણેશ મૂર્તિનું વિસર્જન દસમા દિવસે ગિરગામ ચોપાટી પર કરવામાં આવે છે.

1 / 8
તમામ ગણેશ ભક્તોમાં ઉત્સુકતા છે કે આ વર્ષે મુંબઈના લાલબાગના રાજાના દર્શન કેવા રહેશે! કોવિડ 19 મહામારીને કારણે, આ વર્ષે ગણેશોત્સવ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર ઉજવવામાં આવશે.

તમામ ગણેશ ભક્તોમાં ઉત્સુકતા છે કે આ વર્ષે મુંબઈના લાલબાગના રાજાના દર્શન કેવા રહેશે! કોવિડ 19 મહામારીને કારણે, આ વર્ષે ગણેશોત્સવ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર ઉજવવામાં આવશે.

2 / 8
તો આ વર્ષે બોર્ડે લાલબાગચા રાજાની 4 ફૂટની મૂર્તિ માટે નવા ઘરેણાં બનાવ્યા છે . આવો નજર કરીયે લાલબાગના રાજાના આ નવા ઘરેણાં પર ..

તો આ વર્ષે બોર્ડે લાલબાગચા રાજાની 4 ફૂટની મૂર્તિ માટે નવા ઘરેણાં બનાવ્યા છે . આવો નજર કરીયે લાલબાગના રાજાના આ નવા ઘરેણાં પર ..

3 / 8
2 કિલો 31 ગ્રામ વજનના ચાંદીથી બનેલા કુલ 13 ઘરેણા છે.આ તમામ ઘરેણા ગોલ્ડ પ્લેટેડ છે  ગળામાં સમૃદ્ધ હાર (3 layered)કડા,બાજુ બંધ,મોટી બાલી,વીંટી

2 કિલો 31 ગ્રામ વજનના ચાંદીથી બનેલા કુલ 13 ઘરેણા છે.આ તમામ ઘરેણા ગોલ્ડ પ્લેટેડ છે ગળામાં સમૃદ્ધ હાર (3 layered)કડા,બાજુ બંધ,મોટી બાલી,વીંટી

4 / 8
લાલબાગચા રાજાનો દરબાર પ્રથમ વખત 1934માં યોજાયો હતો. ત્યારથી રાજાના દરબારમાં ભક્તોની શ્રદ્ધા વધી રહી છે. હવે તેમના દરબારમાં દર વર્ષે ભક્તોની સંખ્યા વધે છે. નેતાઓ, અભિનેતાઓ, મંત્રીઓ અને ઉદ્યોગપતિઓ બધા ભગવાન ગણેશના દરબારમાં માથું નમાવવા પહોંચે છે. લાલબાગના રાજાના દર્શન ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે

લાલબાગચા રાજાનો દરબાર પ્રથમ વખત 1934માં યોજાયો હતો. ત્યારથી રાજાના દરબારમાં ભક્તોની શ્રદ્ધા વધી રહી છે. હવે તેમના દરબારમાં દર વર્ષે ભક્તોની સંખ્યા વધે છે. નેતાઓ, અભિનેતાઓ, મંત્રીઓ અને ઉદ્યોગપતિઓ બધા ભગવાન ગણેશના દરબારમાં માથું નમાવવા પહોંચે છે. લાલબાગના રાજાના દર્શન ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે

5 / 8
ઉત્સવો કોરોના માટે સુપર સ્પ્રેડર ન બને તે માટે BMC એ કવાયત શરૂ કરી છે.કોરોના કાળમાં બેદરકાર રહીને તહેવારની ઉજવણી કરવી એ મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. પરંતુ આવું ન થાય તે માટે BMC એ ગણેશ ઉત્સવ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ ઘરેલુ ગણેશ મૂર્તિના Ganesh idol) આગમન અને વિસર્જન યાત્રામાં પાંચથી વધુ લોકોએ ભેગા ન થવું જોઈએ.

ઉત્સવો કોરોના માટે સુપર સ્પ્રેડર ન બને તે માટે BMC એ કવાયત શરૂ કરી છે.કોરોના કાળમાં બેદરકાર રહીને તહેવારની ઉજવણી કરવી એ મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. પરંતુ આવું ન થાય તે માટે BMC એ ગણેશ ઉત્સવ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ ઘરેલુ ગણેશ મૂર્તિના Ganesh idol) આગમન અને વિસર્જન યાત્રામાં પાંચથી વધુ લોકોએ ભેગા ન થવું જોઈએ.

6 / 8
જાહેર ગણેશ મૂર્તિઓના આગમન અને વિસર્જનમાં માત્ર 10 લોકોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે અને તેમને રસીના બંને ડોઝ મેળવેલા હોવા જોઈએ.ઘરમાં રાખવામાં આવેલી ગણેશ મૂર્તિની ઉંચાઈ 2 ફૂટથી વધુ ન હોવી જોઈએ,

જાહેર ગણેશ મૂર્તિઓના આગમન અને વિસર્જનમાં માત્ર 10 લોકોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે અને તેમને રસીના બંને ડોઝ મેળવેલા હોવા જોઈએ.ઘરમાં રાખવામાં આવેલી ગણેશ મૂર્તિની ઉંચાઈ 2 ફૂટથી વધુ ન હોવી જોઈએ,

7 / 8
જ્યારે જાહેર મૂર્તિઓની ઉંચાઈ 4 ફૂટથી વધુ ન હોવી જોઈએ. ઉપરાંત પંડાલની મુલાકાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ ગણપતિ મંડળોને ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.

જ્યારે જાહેર મૂર્તિઓની ઉંચાઈ 4 ફૂટથી વધુ ન હોવી જોઈએ. ઉપરાંત પંડાલની મુલાકાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ ગણપતિ મંડળોને ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.

8 / 8
Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">