AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાજરીના ફાયદા: શિયાળામાં બાજરી ખાવાના આ આશ્ચર્યજનક ફાયદાઓ, તમે પણ નહીં જાણતા હોવ

Benefits of Millet : બાજરીમાં ઘણા પોષક તત્વો હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખાસ કરીને શિયાળામાં બાજરી ખાવી સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 9:15 AM
Share
એવું કહેવાય છે કે શિયાળામાં બાજરીનું સેવન શરીરની આંતરિક ગરમી જાળવી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ મોટા ભાગના લોકો ઠંડીની ઋતુમાં બાજરીના રોટલા કે અન્ય વાનગીઓ ખાવાનું પસંદ કરે છે.

એવું કહેવાય છે કે શિયાળામાં બાજરીનું સેવન શરીરની આંતરિક ગરમી જાળવી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ મોટા ભાગના લોકો ઠંડીની ઋતુમાં બાજરીના રોટલા કે અન્ય વાનગીઓ ખાવાનું પસંદ કરે છે.

1 / 4
બાજરીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તમે કેલ્શિયમના કોઈપણ વિકલ્પને બદલે તેનું સેવન કરી શકો છો. શિયાળામાં સાંધાની સમસ્યા અને ઑસ્ટિયોપોરોસિસ માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

બાજરીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તમે કેલ્શિયમના કોઈપણ વિકલ્પને બદલે તેનું સેવન કરી શકો છો. શિયાળામાં સાંધાની સમસ્યા અને ઑસ્ટિયોપોરોસિસ માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

2 / 4
તમે બધા જાણતા જ હશો કે શિયાળામાં ભૂખ વધુ લાગે છે, તેથી લોકો આ દિવસોમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને વધુ ખાતા હોય છે, જેના કારણે વજન વધવા લાગે છે. જો કે, બાજરીના ઉપયોગથી તમે વજન ઘટાડી શકો છો. બાજરી ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે જે પાચનમાં ફાયદાકારક છે. કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે.

તમે બધા જાણતા જ હશો કે શિયાળામાં ભૂખ વધુ લાગે છે, તેથી લોકો આ દિવસોમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને વધુ ખાતા હોય છે, જેના કારણે વજન વધવા લાગે છે. જો કે, બાજરીના ઉપયોગથી તમે વજન ઘટાડી શકો છો. બાજરી ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે જે પાચનમાં ફાયદાકારક છે. કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે.

3 / 4
બાજરીમાં ટ્રિપ્ટોફન એમિનો એસિડ હોવાનું માનવામાં આવે છે, જે ભૂખ ઓછી કરે છે. નાસ્તામાં તેનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમારું પેટ ભરેલું રહે છે.

બાજરીમાં ટ્રિપ્ટોફન એમિનો એસિડ હોવાનું માનવામાં આવે છે, જે ભૂખ ઓછી કરે છે. નાસ્તામાં તેનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમારું પેટ ભરેલું રહે છે.

4 / 4
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">