AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office ની ફાયદાની યોજના, 2 લાખ રૂપિયા જમા કરાવો અને સરકારી ગેરંટી સાથે મેળવો 89,990 રૂપિયાનું વ્યાજ

પોસ્ટ ઓફિસ TD યોજના હાલ બેંકો કરતાં વધુ આકર્ષક વ્યાજ દરો આપે છે, ખાસ કરીને 5 વર્ષ માટે 7.5%. સરકારી ગેરંટી સાથે તમારા પૈસા સંપૂર્ણ સુરક્ષિત રહે છે.

| Updated on: Jan 20, 2026 | 8:44 PM
Share
પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ હાલ દેશની અગ્રણી બેંકો કરતાં વધુ આકર્ષક વળતર આપી રહી છે. ખાસ કરીને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનામાં, પોસ્ટ ઓફિસ રોકાણકારોને સરકારી ગેરંટી સાથે નિશ્ચિત વ્યાજ દર આપે છે. પોસ્ટ ઓફિસમાં FD ખાતા TD (ટાઈમ ડિપોઝિટ) નામથી ખોલવામાં આવે છે, જે સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા નિયંત્રિત હોય છે.

પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ હાલ દેશની અગ્રણી બેંકો કરતાં વધુ આકર્ષક વળતર આપી રહી છે. ખાસ કરીને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનામાં, પોસ્ટ ઓફિસ રોકાણકારોને સરકારી ગેરંટી સાથે નિશ્ચિત વ્યાજ દર આપે છે. પોસ્ટ ઓફિસમાં FD ખાતા TD (ટાઈમ ડિપોઝિટ) નામથી ખોલવામાં આવે છે, જે સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા નિયંત્રિત હોય છે.

1 / 6
પોસ્ટ ઓફિસમાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષના સમયગાળા માટે TD ખાતું ખોલી શકાય છે. આ યોજના બેંક FD જેવી જ છે, જેમાં નિર્ધારિત સમયગાળા બાદ રોકાણકારને મૂળ રકમ સાથે નિશ્ચિત વ્યાજ મળતું હોય છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પોસ્ટ ઓફિસ TD યોજનામાં તમારું પૈસું સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે, કારણ કે તે સરકાર દ્વારા સંચાલિત છે.

પોસ્ટ ઓફિસમાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષના સમયગાળા માટે TD ખાતું ખોલી શકાય છે. આ યોજના બેંક FD જેવી જ છે, જેમાં નિર્ધારિત સમયગાળા બાદ રોકાણકારને મૂળ રકમ સાથે નિશ્ચિત વ્યાજ મળતું હોય છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પોસ્ટ ઓફિસ TD યોજનામાં તમારું પૈસું સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે, કારણ કે તે સરકાર દ્વારા સંચાલિત છે.

2 / 6
હાલમાં પોસ્ટ ઓફિસ TD પર મળતા વ્યાજ દરોની વાત કરવામાં આવે તો, 1 વર્ષ માટે 6.9%, 2 વર્ષ માટે 7.0%, 3 વર્ષ માટે 7.1% અને 5 વર્ષ માટે 7.5% વ્યાજ દર આપવામાં આવે છે.

હાલમાં પોસ્ટ ઓફિસ TD પર મળતા વ્યાજ દરોની વાત કરવામાં આવે તો, 1 વર્ષ માટે 6.9%, 2 વર્ષ માટે 7.0%, 3 વર્ષ માટે 7.1% અને 5 વર્ષ માટે 7.5% વ્યાજ દર આપવામાં આવે છે.

3 / 6
ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ મોટાભાગની બેંકો તેમના FD વ્યાજ દરોમાં ઘટાડો કરી ચૂકી છે, જ્યારે પોસ્ટ ઓફિસની TD યોજના હજુ પણ આકર્ષક વ્યાજ દરો ઓફર કરી રહી છે. નોંધનીય છે કે પોસ્ટ ઓફિસ બચત યોજનાઓના વ્યાજ દર દર ત્રણ મહિને સમીક્ષા કરીને નાણાં મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ મોટાભાગની બેંકો તેમના FD વ્યાજ દરોમાં ઘટાડો કરી ચૂકી છે, જ્યારે પોસ્ટ ઓફિસની TD યોજના હજુ પણ આકર્ષક વ્યાજ દરો ઓફર કરી રહી છે. નોંધનીય છે કે પોસ્ટ ઓફિસ બચત યોજનાઓના વ્યાજ દર દર ત્રણ મહિને સમીક્ષા કરીને નાણાં મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે.

4 / 6
જો તમે પોસ્ટ ઓફિસની 5 વર્ષની TD યોજનામાં ₹2,00,000 રોકાણ કરો છો, તો પાકતી મુદતે તમને કુલ ₹2,89,990 મળશે. એટલે કે, તમને ₹89,990નું નિશ્ચિત વ્યાજ મળશે. હાલ દેશમાં મોટાભાગની બેંકો 5 વર્ષની FD પર 7.5% જેટલું વ્યાજ આપી રહી નથી, જે પોસ્ટ ઓફિસ TD યોજનાને વધુ લાભદાયક બનાવે છે.

જો તમે પોસ્ટ ઓફિસની 5 વર્ષની TD યોજનામાં ₹2,00,000 રોકાણ કરો છો, તો પાકતી મુદતે તમને કુલ ₹2,89,990 મળશે. એટલે કે, તમને ₹89,990નું નિશ્ચિત વ્યાજ મળશે. હાલ દેશમાં મોટાભાગની બેંકો 5 વર્ષની FD પર 7.5% જેટલું વ્યાજ આપી રહી નથી, જે પોસ્ટ ઓફિસ TD યોજનાને વધુ લાભદાયક બનાવે છે.

5 / 6
આ યોજના તમામ વય જૂથના ગ્રાહકો માટે સમાન વ્યાજ દર આપે છે. જ્યારે બેંકોમાં વરિષ્ઠ નાગરિકોને સામાન્ય નાગરિકો કરતાં વધારાનું વ્યાજ મળે છે, ત્યારે પોસ્ટ ઓફિસ TD યોજનામાં તમામ માટે એકસરખો વ્યાજ દર લાગુ પડે છે. સુરક્ષા, સ્થિરતા અને સરકારી ગેરંટી ઈચ્છતા રોકાણકારો માટે પોસ્ટ ઓફિસ TD યોજના એક ઉત્તમ વિકલ્પ બની શકે છે.

આ યોજના તમામ વય જૂથના ગ્રાહકો માટે સમાન વ્યાજ દર આપે છે. જ્યારે બેંકોમાં વરિષ્ઠ નાગરિકોને સામાન્ય નાગરિકો કરતાં વધારાનું વ્યાજ મળે છે, ત્યારે પોસ્ટ ઓફિસ TD યોજનામાં તમામ માટે એકસરખો વ્યાજ દર લાગુ પડે છે. સુરક્ષા, સ્થિરતા અને સરકારી ગેરંટી ઈચ્છતા રોકાણકારો માટે પોસ્ટ ઓફિસ TD યોજના એક ઉત્તમ વિકલ્પ બની શકે છે.

6 / 6

મોબાઇલથી પેમેન્ટ કરવા જેટલું સરળ થઈ જશે PF ઉપાડવું, જાણો કેવી રીતે

મિત્ર સાથે ગેરસમજ થઈ શકે છે, માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
મિત્ર સાથે ગેરસમજ થઈ શકે છે, માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
ગિરનારની ચોથી ટૂંક પર ધ્વજ મામલે કાર્યવાહી
ગિરનારની ચોથી ટૂંક પર ધ્વજ મામલે કાર્યવાહી
Breaking News: જુનાગઢ કોર્ટે જામીન આપતા જ કીર્તિ બોલી 'હર હર મહાદેવ'
Breaking News: જુનાગઢ કોર્ટે જામીન આપતા જ કીર્તિ બોલી 'હર હર મહાદેવ'
જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડોઃ હર્ષ સંઘવી
જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડોઃ હર્ષ સંઘવી
વિવાદોની ક્વિન કીર્તિ પટેલ થઈ જેલ મુક્ત, જુનાગઢ કોર્ટમાંથી મળ્યા જામીન
વિવાદોની ક્વિન કીર્તિ પટેલ થઈ જેલ મુક્ત, જુનાગઢ કોર્ટમાંથી મળ્યા જામીન
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
g clip-path="url(#clip0_868_265)">