AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: રાતમાં તારા દેખાવાનું હવે બંધ થઈ ગયું ! તેનું કારણ પ્રદુષણ જ નહીં આ પણ છે

ઘણીવાર તમે લોકોને ફરિયાદ કરતા જોયા હશે કે આજકાલ આકાશમાં પહેલાની જેમ તારા દેખાતા નથી, જ્યારે પહેલા આકાશમાં ઘણા તારા દેખાતા હતા. તો જાણો શું છે આનું કારણ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 10:00 AM
Share
તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આકાશમાં તારાઓ દેખાવાનું બંધ થઈ ગયું છે. જ્યાં પહેલા રાત્રે આકાશ તારાઓથી ભરેલું હતું, તે હવે નથી. આવું થવાનું કારણ ઘણીવાર પ્રદૂષણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આકાશ સાફ નથી, પરંતુ શું તમે જાણો છો કે તારા ન જોવા મળવાનું કારણ પણ શહેરોની રોશની છે. હા, ઘણા વૈજ્ઞાનિકો માને છે કે પ્રકાશથી ફેલાતા પ્રદૂષણને કારણે આવું થઈ રહ્યું છે. (File Photo)

તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આકાશમાં તારાઓ દેખાવાનું બંધ થઈ ગયું છે. જ્યાં પહેલા રાત્રે આકાશ તારાઓથી ભરેલું હતું, તે હવે નથી. આવું થવાનું કારણ ઘણીવાર પ્રદૂષણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આકાશ સાફ નથી, પરંતુ શું તમે જાણો છો કે તારા ન જોવા મળવાનું કારણ પણ શહેરોની રોશની છે. હા, ઘણા વૈજ્ઞાનિકો માને છે કે પ્રકાશથી ફેલાતા પ્રદૂષણને કારણે આવું થઈ રહ્યું છે. (File Photo)

1 / 5
ડીડબ્લ્યુના એક અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકોનું માનવું છે કે હવે વિશ્વના માત્ર 20 ટકા લોકો જ આકાશને તેના મૂળ સ્વરૂપમાં જોઈ શકે છે. જ્યારે અન્ય લોકો સ્વચ્છ આકાશ જોઈ શકતા નથી.

ડીડબ્લ્યુના એક અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકોનું માનવું છે કે હવે વિશ્વના માત્ર 20 ટકા લોકો જ આકાશને તેના મૂળ સ્વરૂપમાં જોઈ શકે છે. જ્યારે અન્ય લોકો સ્વચ્છ આકાશ જોઈ શકતા નથી.

2 / 5
ત્યારે, વૈજ્ઞાનિકો શહેરોમાં આ વધતા કૃત્રિમ પ્રકાશનું કારણ માની રહ્યા છે અને તેનાથી આકાશના અંધકારનો અંત આવ્યો છે. રિપોર્ટ અનુસાર, હવે શહેરોમાં પ્રકાશ રાત્રિના આકાશ કરતા 40 ગણો છે.

ત્યારે, વૈજ્ઞાનિકો શહેરોમાં આ વધતા કૃત્રિમ પ્રકાશનું કારણ માની રહ્યા છે અને તેનાથી આકાશના અંધકારનો અંત આવ્યો છે. રિપોર્ટ અનુસાર, હવે શહેરોમાં પ્રકાશ રાત્રિના આકાશ કરતા 40 ગણો છે.

3 / 5
આપને જણાવી દઈએ કે, તમારું ઘર, રસ્તો, આડોશ-પાડોશ લાઈટોથી ઝળહળી રહ્યો છે અને તેના કારણે દર વર્ષે 2.2 ટકાના દરે આ લાઈટ વધી રહી છે. આના કારણે માત્ર અંધકાર તો ઓછો થઈ રહ્યો છે પરંતુ સતત વધતા પ્રકાશને કારણે આપણી ઈકો સિસ્ટમમાં પણ મોટો ફરક પડી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, તમારું ઘર, રસ્તો, આડોશ-પાડોશ લાઈટોથી ઝળહળી રહ્યો છે અને તેના કારણે દર વર્ષે 2.2 ટકાના દરે આ લાઈટ વધી રહી છે. આના કારણે માત્ર અંધકાર તો ઓછો થઈ રહ્યો છે પરંતુ સતત વધતા પ્રકાશને કારણે આપણી ઈકો સિસ્ટમમાં પણ મોટો ફરક પડી રહ્યો છે.

4 / 5
એવું માનવામાં આવે છે કે આની અસર પક્ષીઓથી લઈને વૃક્ષો અને છોડ સુધી થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અંતરિક્ષમાં 70 હજાર અબજ તારા છે, જેમાં ઘણા રહસ્યો છુપાયેલા છે.

એવું માનવામાં આવે છે કે આની અસર પક્ષીઓથી લઈને વૃક્ષો અને છોડ સુધી થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અંતરિક્ષમાં 70 હજાર અબજ તારા છે, જેમાં ઘણા રહસ્યો છુપાયેલા છે.

5 / 5
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">