AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: રાતમાં તારા દેખાવાનું હવે બંધ થઈ ગયું ! તેનું કારણ પ્રદુષણ જ નહીં આ પણ છે

ઘણીવાર તમે લોકોને ફરિયાદ કરતા જોયા હશે કે આજકાલ આકાશમાં પહેલાની જેમ તારા દેખાતા નથી, જ્યારે પહેલા આકાશમાં ઘણા તારા દેખાતા હતા. તો જાણો શું છે આનું કારણ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 10:00 AM
Share
તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આકાશમાં તારાઓ દેખાવાનું બંધ થઈ ગયું છે. જ્યાં પહેલા રાત્રે આકાશ તારાઓથી ભરેલું હતું, તે હવે નથી. આવું થવાનું કારણ ઘણીવાર પ્રદૂષણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આકાશ સાફ નથી, પરંતુ શું તમે જાણો છો કે તારા ન જોવા મળવાનું કારણ પણ શહેરોની રોશની છે. હા, ઘણા વૈજ્ઞાનિકો માને છે કે પ્રકાશથી ફેલાતા પ્રદૂષણને કારણે આવું થઈ રહ્યું છે. (File Photo)

તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આકાશમાં તારાઓ દેખાવાનું બંધ થઈ ગયું છે. જ્યાં પહેલા રાત્રે આકાશ તારાઓથી ભરેલું હતું, તે હવે નથી. આવું થવાનું કારણ ઘણીવાર પ્રદૂષણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આકાશ સાફ નથી, પરંતુ શું તમે જાણો છો કે તારા ન જોવા મળવાનું કારણ પણ શહેરોની રોશની છે. હા, ઘણા વૈજ્ઞાનિકો માને છે કે પ્રકાશથી ફેલાતા પ્રદૂષણને કારણે આવું થઈ રહ્યું છે. (File Photo)

1 / 5
ડીડબ્લ્યુના એક અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકોનું માનવું છે કે હવે વિશ્વના માત્ર 20 ટકા લોકો જ આકાશને તેના મૂળ સ્વરૂપમાં જોઈ શકે છે. જ્યારે અન્ય લોકો સ્વચ્છ આકાશ જોઈ શકતા નથી.

ડીડબ્લ્યુના એક અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકોનું માનવું છે કે હવે વિશ્વના માત્ર 20 ટકા લોકો જ આકાશને તેના મૂળ સ્વરૂપમાં જોઈ શકે છે. જ્યારે અન્ય લોકો સ્વચ્છ આકાશ જોઈ શકતા નથી.

2 / 5
ત્યારે, વૈજ્ઞાનિકો શહેરોમાં આ વધતા કૃત્રિમ પ્રકાશનું કારણ માની રહ્યા છે અને તેનાથી આકાશના અંધકારનો અંત આવ્યો છે. રિપોર્ટ અનુસાર, હવે શહેરોમાં પ્રકાશ રાત્રિના આકાશ કરતા 40 ગણો છે.

ત્યારે, વૈજ્ઞાનિકો શહેરોમાં આ વધતા કૃત્રિમ પ્રકાશનું કારણ માની રહ્યા છે અને તેનાથી આકાશના અંધકારનો અંત આવ્યો છે. રિપોર્ટ અનુસાર, હવે શહેરોમાં પ્રકાશ રાત્રિના આકાશ કરતા 40 ગણો છે.

3 / 5
આપને જણાવી દઈએ કે, તમારું ઘર, રસ્તો, આડોશ-પાડોશ લાઈટોથી ઝળહળી રહ્યો છે અને તેના કારણે દર વર્ષે 2.2 ટકાના દરે આ લાઈટ વધી રહી છે. આના કારણે માત્ર અંધકાર તો ઓછો થઈ રહ્યો છે પરંતુ સતત વધતા પ્રકાશને કારણે આપણી ઈકો સિસ્ટમમાં પણ મોટો ફરક પડી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, તમારું ઘર, રસ્તો, આડોશ-પાડોશ લાઈટોથી ઝળહળી રહ્યો છે અને તેના કારણે દર વર્ષે 2.2 ટકાના દરે આ લાઈટ વધી રહી છે. આના કારણે માત્ર અંધકાર તો ઓછો થઈ રહ્યો છે પરંતુ સતત વધતા પ્રકાશને કારણે આપણી ઈકો સિસ્ટમમાં પણ મોટો ફરક પડી રહ્યો છે.

4 / 5
એવું માનવામાં આવે છે કે આની અસર પક્ષીઓથી લઈને વૃક્ષો અને છોડ સુધી થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અંતરિક્ષમાં 70 હજાર અબજ તારા છે, જેમાં ઘણા રહસ્યો છુપાયેલા છે.

એવું માનવામાં આવે છે કે આની અસર પક્ષીઓથી લઈને વૃક્ષો અને છોડ સુધી થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અંતરિક્ષમાં 70 હજાર અબજ તારા છે, જેમાં ઘણા રહસ્યો છુપાયેલા છે.

5 / 5
Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">