Knowledge: રાતમાં તારા દેખાવાનું હવે બંધ થઈ ગયું ! તેનું કારણ પ્રદુષણ જ નહીં આ પણ છે

ઘણીવાર તમે લોકોને ફરિયાદ કરતા જોયા હશે કે આજકાલ આકાશમાં પહેલાની જેમ તારા દેખાતા નથી, જ્યારે પહેલા આકાશમાં ઘણા તારા દેખાતા હતા. તો જાણો શું છે આનું કારણ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 10:00 AM
તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આકાશમાં તારાઓ દેખાવાનું બંધ થઈ ગયું છે. જ્યાં પહેલા રાત્રે આકાશ તારાઓથી ભરેલું હતું, તે હવે નથી. આવું થવાનું કારણ ઘણીવાર પ્રદૂષણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આકાશ સાફ નથી, પરંતુ શું તમે જાણો છો કે તારા ન જોવા મળવાનું કારણ પણ શહેરોની રોશની છે. હા, ઘણા વૈજ્ઞાનિકો માને છે કે પ્રકાશથી ફેલાતા પ્રદૂષણને કારણે આવું થઈ રહ્યું છે. (File Photo)

તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આકાશમાં તારાઓ દેખાવાનું બંધ થઈ ગયું છે. જ્યાં પહેલા રાત્રે આકાશ તારાઓથી ભરેલું હતું, તે હવે નથી. આવું થવાનું કારણ ઘણીવાર પ્રદૂષણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આકાશ સાફ નથી, પરંતુ શું તમે જાણો છો કે તારા ન જોવા મળવાનું કારણ પણ શહેરોની રોશની છે. હા, ઘણા વૈજ્ઞાનિકો માને છે કે પ્રકાશથી ફેલાતા પ્રદૂષણને કારણે આવું થઈ રહ્યું છે. (File Photo)

1 / 5
ડીડબ્લ્યુના એક અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકોનું માનવું છે કે હવે વિશ્વના માત્ર 20 ટકા લોકો જ આકાશને તેના મૂળ સ્વરૂપમાં જોઈ શકે છે. જ્યારે અન્ય લોકો સ્વચ્છ આકાશ જોઈ શકતા નથી.

ડીડબ્લ્યુના એક અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકોનું માનવું છે કે હવે વિશ્વના માત્ર 20 ટકા લોકો જ આકાશને તેના મૂળ સ્વરૂપમાં જોઈ શકે છે. જ્યારે અન્ય લોકો સ્વચ્છ આકાશ જોઈ શકતા નથી.

2 / 5
ત્યારે, વૈજ્ઞાનિકો શહેરોમાં આ વધતા કૃત્રિમ પ્રકાશનું કારણ માની રહ્યા છે અને તેનાથી આકાશના અંધકારનો અંત આવ્યો છે. રિપોર્ટ અનુસાર, હવે શહેરોમાં પ્રકાશ રાત્રિના આકાશ કરતા 40 ગણો છે.

ત્યારે, વૈજ્ઞાનિકો શહેરોમાં આ વધતા કૃત્રિમ પ્રકાશનું કારણ માની રહ્યા છે અને તેનાથી આકાશના અંધકારનો અંત આવ્યો છે. રિપોર્ટ અનુસાર, હવે શહેરોમાં પ્રકાશ રાત્રિના આકાશ કરતા 40 ગણો છે.

3 / 5
આપને જણાવી દઈએ કે, તમારું ઘર, રસ્તો, આડોશ-પાડોશ લાઈટોથી ઝળહળી રહ્યો છે અને તેના કારણે દર વર્ષે 2.2 ટકાના દરે આ લાઈટ વધી રહી છે. આના કારણે માત્ર અંધકાર તો ઓછો થઈ રહ્યો છે પરંતુ સતત વધતા પ્રકાશને કારણે આપણી ઈકો સિસ્ટમમાં પણ મોટો ફરક પડી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, તમારું ઘર, રસ્તો, આડોશ-પાડોશ લાઈટોથી ઝળહળી રહ્યો છે અને તેના કારણે દર વર્ષે 2.2 ટકાના દરે આ લાઈટ વધી રહી છે. આના કારણે માત્ર અંધકાર તો ઓછો થઈ રહ્યો છે પરંતુ સતત વધતા પ્રકાશને કારણે આપણી ઈકો સિસ્ટમમાં પણ મોટો ફરક પડી રહ્યો છે.

4 / 5
એવું માનવામાં આવે છે કે આની અસર પક્ષીઓથી લઈને વૃક્ષો અને છોડ સુધી થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અંતરિક્ષમાં 70 હજાર અબજ તારા છે, જેમાં ઘણા રહસ્યો છુપાયેલા છે.

એવું માનવામાં આવે છે કે આની અસર પક્ષીઓથી લઈને વૃક્ષો અને છોડ સુધી થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અંતરિક્ષમાં 70 હજાર અબજ તારા છે, જેમાં ઘણા રહસ્યો છુપાયેલા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">