Skin Care Tips: ગરમીમાં સનસ્ક્રીન લગાવવી કેટલી જરુરી? પણ આટલું ધ્યાન રાખજો નહીં તો ફાયદાને બદલે થશે નુકસાન
સનસ્ક્રીનનો ઉપયોગ ત્વચાને યુવી કિરણો એટલે કે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવા માટે કરવામાં આવે છે, પરંતુ જો તેને યોગ્ય રીતે લાગુ ન કરવામાં આવે તો તેનો પૂરો ફાયદો નથી મળતો અને ત્વચાને નુકસાન થાય છે.
Latest News Updates
Most Read Stories