AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફોનમાં દિવસ-રાત Location ઓન રાખવું રાખવું જોઈએ કે નહીં? જાણો અહીં

સરકારે સ્માર્ટફોન કંપનીઓને બધા ફોન પર સંચાર સાથી એપ પ્રી-લોડ કરવા કહ્યું હતું, જોકે કોઈ પણ એપ હોય તે તમારી લોકેશન માંગે છે તેથી તમારે દિવસ રાત તમારુ લોકેશન ચાલુ રાખવું પડે છે. પણ શું ખરેખર લોકેશન આખો દિવસ ચાલુ રાખવું સેફ છે કે કેમ ચાલો જાણીએ

| Updated on: Dec 09, 2025 | 10:23 AM
Share
મોટાભાગના લોકોના ફોનમા લોકેશન હંમેશા ઓન હોય છે. ઘણી વખત તો એવી ઘણી બધી એપ્સ છે જે લોકેશન અલાઉ કરવાની પરવાનગી માંગે છે અને તમારે તે કરવું પણ પડે છે.  પણ હાલ ભારતમાં આ દિવસોમાં ડિજિટલ પ્રાઈવસી પર ચર્ચા વધી રહી છે. સરકારે સ્માર્ટફોન કંપનીઓને બધા ફોન પર સંચાર સાથી એપ પ્રી-લોડ કરવા કહ્યું હતું, જોકે કોઈ પણ એપ હોય તે તમારી લોકેશન માંગે છે તેથી તમારે દિવસ રાત તમારુ લોકેશન ચાલુ રાખવું પડે છે. પણ શું ખરેખર લોકેશન આખો દિવસ ચાલુ રાખવું સેફ છે કે કેમ ચાલો જાણીએ

મોટાભાગના લોકોના ફોનમા લોકેશન હંમેશા ઓન હોય છે. ઘણી વખત તો એવી ઘણી બધી એપ્સ છે જે લોકેશન અલાઉ કરવાની પરવાનગી માંગે છે અને તમારે તે કરવું પણ પડે છે. પણ હાલ ભારતમાં આ દિવસોમાં ડિજિટલ પ્રાઈવસી પર ચર્ચા વધી રહી છે. સરકારે સ્માર્ટફોન કંપનીઓને બધા ફોન પર સંચાર સાથી એપ પ્રી-લોડ કરવા કહ્યું હતું, જોકે કોઈ પણ એપ હોય તે તમારી લોકેશન માંગે છે તેથી તમારે દિવસ રાત તમારુ લોકેશન ચાલુ રાખવું પડે છે. પણ શું ખરેખર લોકેશન આખો દિવસ ચાલુ રાખવું સેફ છે કે કેમ ચાલો જાણીએ

1 / 6
બેટરી ઝડપથી ખતમ કરે: જ્યારે તમારા સ્માર્ટફોનનું લોકેશન ચાલુ હોય છે, ત્યારે GPS સક્રિય રહે છે. Wi-Fi અને મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટેડ હોવા છતાં તમારું લોકેશન ટ્રેક કરવામાં આવે છે, જે બેટરી ઝડપથી ખતમ કરી શકે છે.

બેટરી ઝડપથી ખતમ કરે: જ્યારે તમારા સ્માર્ટફોનનું લોકેશન ચાલુ હોય છે, ત્યારે GPS સક્રિય રહે છે. Wi-Fi અને મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટેડ હોવા છતાં તમારું લોકેશન ટ્રેક કરવામાં આવે છે, જે બેટરી ઝડપથી ખતમ કરી શકે છે.

2 / 6
લોકેશન ટ્રેકિંગનું જોખમ: લોકેશનને દિવસ રાત ઓન રાખવું તે લોકોની ગોપનીયતાને અસર કરશે અને સતત લોકેશન ટ્રેકિંગનું જોખમ ઊભું કરે છે.

લોકેશન ટ્રેકિંગનું જોખમ: લોકેશનને દિવસ રાત ઓન રાખવું તે લોકોની ગોપનીયતાને અસર કરશે અને સતત લોકેશન ટ્રેકિંગનું જોખમ ઊભું કરે છે.

3 / 6
એપ્લિકેશન્સ સક્રિય રહે: લોકેશન ચાલુ હોવાથી, ઘણી એપ્લિકેશન્સ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે, જે બેટરી ઝડપથી વાપરે છે, ભલે તમે અન્ય બધી એપ્લિકેશનો બંધ કરી દીધી હોય. વધુમાં, કેટલીક એપ્લિકેશન્સ રીઅલ-ટાઇમમાં તમારા લોકેશનને અપડેટ કરે છે, જે તમારી બેટરી પણ ખતમ કરે છે.

એપ્લિકેશન્સ સક્રિય રહે: લોકેશન ચાલુ હોવાથી, ઘણી એપ્લિકેશન્સ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે, જે બેટરી ઝડપથી વાપરે છે, ભલે તમે અન્ય બધી એપ્લિકેશનો બંધ કરી દીધી હોય. વધુમાં, કેટલીક એપ્લિકેશન્સ રીઅલ-ટાઇમમાં તમારા લોકેશનને અપડેટ કરે છે, જે તમારી બેટરી પણ ખતમ કરે છે.

4 / 6
સ્ટોકિંગનો ખતરો: તમારું લોકેશન ઓન રાખવું તમારી વ્યક્તિગત સુરક્ષા માટે ખતરો બની શકે છે. સ્ટોકર્સ તમે જાણતા હોવ અથવા અજાણ્યા વ્યક્તિ હોઈ શકે છે અને તે તમારા લોકેશન દ્વારા તમારી પર નજર રાખી શકે છે

સ્ટોકિંગનો ખતરો: તમારું લોકેશન ઓન રાખવું તમારી વ્યક્તિગત સુરક્ષા માટે ખતરો બની શકે છે. સ્ટોકર્સ તમે જાણતા હોવ અથવા અજાણ્યા વ્યક્તિ હોઈ શકે છે અને તે તમારા લોકેશન દ્વારા તમારી પર નજર રાખી શકે છે

5 / 6
ડેટા ચોરીનો ખતરો: લોકેશન સેટ કરવા માટે હંમેશા ડેટા અને wi-fiની જરુર પડે છે. આમ તમારા ડેટા ઓન હોવાની સાથે તમારી લોકેશન પણ દરેક સમયે અપડેટ થતી રહે છે આથી અહીં તમારા ડેટા ચોરીનો ખતરો વધી શકે છે . આથી આખો દિવસ લોકેશન ઓન ના રાખવું જોઈએ.

ડેટા ચોરીનો ખતરો: લોકેશન સેટ કરવા માટે હંમેશા ડેટા અને wi-fiની જરુર પડે છે. આમ તમારા ડેટા ઓન હોવાની સાથે તમારી લોકેશન પણ દરેક સમયે અપડેટ થતી રહે છે આથી અહીં તમારા ડેટા ચોરીનો ખતરો વધી શકે છે . આથી આખો દિવસ લોકેશન ઓન ના રાખવું જોઈએ.

6 / 6

સૂતા પહેલા TVને અનપ્લગ કરવું કેમ જરુરી છે? 99% લોકો નથી જાણતા હકીકત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
g clip-path="url(#clip0_868_265)">