AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વપ્નમાં આ 5 વસ્તુઓનું દેખાવવું અત્યંત શુભ ! સુખ-સમુદ્ધિ વધશે

સ્વપ્નોને વ્યક્તિના ઊંડા ભવિષ્યની નિશાની માનવામાં આવે છે. સ્વપ્ન વિજ્ઞાન જણાવે છે કે દરેક સ્વપ્ન કંઈકને કંઈક પ્રગટ કરે છે. કેટલાક સપના શુભ હોય છે, જ્યારે કેટલાક અશુભ હોય છે.

| Updated on: Nov 06, 2025 | 4:02 PM
Share
સ્વપ્નોને વ્યક્તિના ઊંડા ભવિષ્યની નિશાની માનવામાં આવે છે. સ્વપ્ન વિજ્ઞાન જણાવે છે કે દરેક સ્વપ્ન કંઈકને કંઈક પ્રગટ કરે છે. કેટલાક સપના શુભ હોય છે, જ્યારે કેટલાક અશુભ હોય છે.

સ્વપ્નોને વ્યક્તિના ઊંડા ભવિષ્યની નિશાની માનવામાં આવે છે. સ્વપ્ન વિજ્ઞાન જણાવે છે કે દરેક સ્વપ્ન કંઈકને કંઈક પ્રગટ કરે છે. કેટલાક સપના શુભ હોય છે, જ્યારે કેટલાક અશુભ હોય છે.

1 / 7
પ્રાચીન હિન્દુ ગ્રંથો અનુસાર, ચોક્કસ સપના ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા સપના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. ચાલો તેમના વિશે જાણીએ.

પ્રાચીન હિન્દુ ગ્રંથો અનુસાર, ચોક્કસ સપના ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા સપના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. ચાલો તેમના વિશે જાણીએ.

2 / 7
બગીચો : સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, સ્વપ્નમાં લીલાછમ વૃક્ષો અથવા ફૂલોનો બગીચો જોવો એ ખૂબ જ શુભ સંકેત છે. આવા સ્વપ્ન સૂચવે છે કે કોઈ સારા સમાચાર આવવાના છે.

બગીચો : સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, સ્વપ્નમાં લીલાછમ વૃક્ષો અથવા ફૂલોનો બગીચો જોવો એ ખૂબ જ શુભ સંકેત છે. આવા સ્વપ્ન સૂચવે છે કે કોઈ સારા સમાચાર આવવાના છે.

3 / 7
ચાંદી ભરેલુ વાસણ: ચાંદીના સિક્કા કે ઘરેણા ભરેલું વાસણ જોવું એ ખૂબ જ શુભ સંકેત અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ સ્વપ્ન જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિના આગમનનો સંકેત આપે છે.

ચાંદી ભરેલુ વાસણ: ચાંદીના સિક્કા કે ઘરેણા ભરેલું વાસણ જોવું એ ખૂબ જ શુભ સંકેત અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ સ્વપ્ન જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિના આગમનનો સંકેત આપે છે.

4 / 7
ભગવાનના દર્શન: સ્વપ્નમાં ભગવાનના દર્શન જોવાને અત્યંત શુભ માનવામાં આવે છે. આવા સ્વપ્ન જીવનમાંથી દુ:ખ, મુશ્કેલીઓ અને અવરોધો દૂર થવાનો સંકેત આપે છે.

ભગવાનના દર્શન: સ્વપ્નમાં ભગવાનના દર્શન જોવાને અત્યંત શુભ માનવામાં આવે છે. આવા સ્વપ્ન જીવનમાંથી દુ:ખ, મુશ્કેલીઓ અને અવરોધો દૂર થવાનો સંકેત આપે છે.

5 / 7
કોઈનું મૃત્યુ જોવું: જો કોઈ વ્યક્તિ કોઈ પરિચિત વ્યક્તિના મૃત્યુનું સ્વપ્ન જુએ છે, તો તે જીવનમાં નવી શરૂઆત અથવા જૂના તબક્કાના અંતનું પ્રતીક છે.

કોઈનું મૃત્યુ જોવું: જો કોઈ વ્યક્તિ કોઈ પરિચિત વ્યક્તિના મૃત્યુનું સ્વપ્ન જુએ છે, તો તે જીવનમાં નવી શરૂઆત અથવા જૂના તબક્કાના અંતનું પ્રતીક છે.

6 / 7
અરીસામાં પોતાનો ચેહરો જોવો: જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં અરીસામાં પોતાનો ચહેરો જુએ છે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સ્વપ્ન સૂચવે છે કે જીવનમાં એક નવો તબક્કો શરૂ થવાનો છે.

અરીસામાં પોતાનો ચેહરો જોવો: જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં અરીસામાં પોતાનો ચહેરો જુએ છે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સ્વપ્ન સૂચવે છે કે જીવનમાં એક નવો તબક્કો શરૂ થવાનો છે.

7 / 7

બેડરૂમમાં મંદિર બનાવવું શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">