AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saffron Water Benefits: દરરોજ સવારે નિયમિત કેસરના પાણીનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદા, જુઓ Photos

ભારતીય રસોડામાં અનેક મરી મસાલાનો સમાવેશ થાય છે. આપણે બધા રસોડાના મસાલાનો ઉપયોગ ઔષધિ તરીકે પણ કરીએ છીએ. તો આજે એવા જ એક મસાલાનો ઉપયોગથી થતા ફાયદા વિશે જાણીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 2:16 PM
Share
સ્કિન પર ગ્લો લાવવા મદદરુપ :  કેસરમાં એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી તેનું સેવન લાભદાયક છે. કેસરના પાણીનું સેવન કરવાથી શરીરમાં રહેલા ટોક્સિન બહાર નીકળે છે. અને ચહેરા પર રહેલા ખીલ, દાગ અને અન્ય ઘણી સમસ્યાઓને દૂર થાય છે. તેમજ તે  હાઇડ્રેટ અને પોષણ આપવામાં મદદ કરે છે.

સ્કિન પર ગ્લો લાવવા મદદરુપ : કેસરમાં એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી તેનું સેવન લાભદાયક છે. કેસરના પાણીનું સેવન કરવાથી શરીરમાં રહેલા ટોક્સિન બહાર નીકળે છે. અને ચહેરા પર રહેલા ખીલ, દાગ અને અન્ય ઘણી સમસ્યાઓને દૂર થાય છે. તેમજ તે હાઇડ્રેટ અને પોષણ આપવામાં મદદ કરે છે.

1 / 5
 પીરિયડ્સ પેનમાં મળશે રાહત : નિયમિત કેસરના પાણીનું સેવન કરવાથી પીરિયડ્સ પેનમાં રાહત મળે છે. કેસરનું પાણી પીવાથી પીરિયડ પેઇન, પીએમએસના લક્ષણો અને હોર્મોનલ બેલેન્સ જાળવવામાં પણ મદદ કરે છે.

પીરિયડ્સ પેનમાં મળશે રાહત : નિયમિત કેસરના પાણીનું સેવન કરવાથી પીરિયડ્સ પેનમાં રાહત મળે છે. કેસરનું પાણી પીવાથી પીરિયડ પેઇન, પીએમએસના લક્ષણો અને હોર્મોનલ બેલેન્સ જાળવવામાં પણ મદદ કરે છે.

2 / 5
સવારના પીણા માટેનો ઉત્તમ વિકલ્પ  : જો તમારે પણ સવારે ચા કે કોફી પીધા વગર ન ચાલતુ હોય તો તમે કેસરના પાણીનું સેવન  કરી શકો છો.  તે તમારા માટે કેફીનની જગ્યાએ કામ કરે છે. અને દિવસભર તમને તાજગીનો અનુભવ કરે છે.

સવારના પીણા માટેનો ઉત્તમ વિકલ્પ : જો તમારે પણ સવારે ચા કે કોફી પીધા વગર ન ચાલતુ હોય તો તમે કેસરના પાણીનું સેવન કરી શકો છો. તે તમારા માટે કેફીનની જગ્યાએ કામ કરે છે. અને દિવસભર તમને તાજગીનો અનુભવ કરે છે.

3 / 5
વાળ ખરતા અટકાવે  :  આપણામાંથી ઘણા લોકોના વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. કેસરના પાણીનું નિયમિત સેવન કરવાથી વાળ ખરતા અટકાવે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે વાળ ખરતા અટકાવે છે. અને વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે. તે વાળનો ગ્રોથ થવામાં મદદ કરે છે.

વાળ ખરતા અટકાવે : આપણામાંથી ઘણા લોકોના વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. કેસરના પાણીનું નિયમિત સેવન કરવાથી વાળ ખરતા અટકાવે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે વાળ ખરતા અટકાવે છે. અને વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે. તે વાળનો ગ્રોથ થવામાં મદદ કરે છે.

4 / 5
 કેસરનું પાણી આ રીતે તૈયાર કરો :  કેસરના 5 થી 7 ધાગા લો અને તેને ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળી રાખો. ત્યાર બાદ બીજા દિવસ સવારે તે પાણીને ઉકાળી દરરોજ સવારે ખાલી પેટ આ પાણી પીવો.

કેસરનું પાણી આ રીતે તૈયાર કરો : કેસરના 5 થી 7 ધાગા લો અને તેને ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળી રાખો. ત્યાર બાદ બીજા દિવસ સવારે તે પાણીને ઉકાળી દરરોજ સવારે ખાલી પેટ આ પાણી પીવો.

5 / 5
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
g clip-path="url(#clip0_868_265)">