AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saffron Water Benefits: દરરોજ સવારે નિયમિત કેસરના પાણીનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદા, જુઓ Photos

ભારતીય રસોડામાં અનેક મરી મસાલાનો સમાવેશ થાય છે. આપણે બધા રસોડાના મસાલાનો ઉપયોગ ઔષધિ તરીકે પણ કરીએ છીએ. તો આજે એવા જ એક મસાલાનો ઉપયોગથી થતા ફાયદા વિશે જાણીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 2:16 PM
Share
સ્કિન પર ગ્લો લાવવા મદદરુપ :  કેસરમાં એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી તેનું સેવન લાભદાયક છે. કેસરના પાણીનું સેવન કરવાથી શરીરમાં રહેલા ટોક્સિન બહાર નીકળે છે. અને ચહેરા પર રહેલા ખીલ, દાગ અને અન્ય ઘણી સમસ્યાઓને દૂર થાય છે. તેમજ તે  હાઇડ્રેટ અને પોષણ આપવામાં મદદ કરે છે.

સ્કિન પર ગ્લો લાવવા મદદરુપ : કેસરમાં એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી તેનું સેવન લાભદાયક છે. કેસરના પાણીનું સેવન કરવાથી શરીરમાં રહેલા ટોક્સિન બહાર નીકળે છે. અને ચહેરા પર રહેલા ખીલ, દાગ અને અન્ય ઘણી સમસ્યાઓને દૂર થાય છે. તેમજ તે હાઇડ્રેટ અને પોષણ આપવામાં મદદ કરે છે.

1 / 5
 પીરિયડ્સ પેનમાં મળશે રાહત : નિયમિત કેસરના પાણીનું સેવન કરવાથી પીરિયડ્સ પેનમાં રાહત મળે છે. કેસરનું પાણી પીવાથી પીરિયડ પેઇન, પીએમએસના લક્ષણો અને હોર્મોનલ બેલેન્સ જાળવવામાં પણ મદદ કરે છે.

પીરિયડ્સ પેનમાં મળશે રાહત : નિયમિત કેસરના પાણીનું સેવન કરવાથી પીરિયડ્સ પેનમાં રાહત મળે છે. કેસરનું પાણી પીવાથી પીરિયડ પેઇન, પીએમએસના લક્ષણો અને હોર્મોનલ બેલેન્સ જાળવવામાં પણ મદદ કરે છે.

2 / 5
સવારના પીણા માટેનો ઉત્તમ વિકલ્પ  : જો તમારે પણ સવારે ચા કે કોફી પીધા વગર ન ચાલતુ હોય તો તમે કેસરના પાણીનું સેવન  કરી શકો છો.  તે તમારા માટે કેફીનની જગ્યાએ કામ કરે છે. અને દિવસભર તમને તાજગીનો અનુભવ કરે છે.

સવારના પીણા માટેનો ઉત્તમ વિકલ્પ : જો તમારે પણ સવારે ચા કે કોફી પીધા વગર ન ચાલતુ હોય તો તમે કેસરના પાણીનું સેવન કરી શકો છો. તે તમારા માટે કેફીનની જગ્યાએ કામ કરે છે. અને દિવસભર તમને તાજગીનો અનુભવ કરે છે.

3 / 5
વાળ ખરતા અટકાવે  :  આપણામાંથી ઘણા લોકોના વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. કેસરના પાણીનું નિયમિત સેવન કરવાથી વાળ ખરતા અટકાવે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે વાળ ખરતા અટકાવે છે. અને વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે. તે વાળનો ગ્રોથ થવામાં મદદ કરે છે.

વાળ ખરતા અટકાવે : આપણામાંથી ઘણા લોકોના વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. કેસરના પાણીનું નિયમિત સેવન કરવાથી વાળ ખરતા અટકાવે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે વાળ ખરતા અટકાવે છે. અને વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે. તે વાળનો ગ્રોથ થવામાં મદદ કરે છે.

4 / 5
 કેસરનું પાણી આ રીતે તૈયાર કરો :  કેસરના 5 થી 7 ધાગા લો અને તેને ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળી રાખો. ત્યાર બાદ બીજા દિવસ સવારે તે પાણીને ઉકાળી દરરોજ સવારે ખાલી પેટ આ પાણી પીવો.

કેસરનું પાણી આ રીતે તૈયાર કરો : કેસરના 5 થી 7 ધાગા લો અને તેને ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળી રાખો. ત્યાર બાદ બીજા દિવસ સવારે તે પાણીને ઉકાળી દરરોજ સવારે ખાલી પેટ આ પાણી પીવો.

5 / 5
Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">