અનંત અંબાણીએ એનિમલ રેસ્ક્યુ, કેર પ્રોગ્રામ વનતારાની કરી જાહેરાત- જુઓ તસવીરો
રિલાયન્સ ફાઉન્ડેશને સર્વસમાવેશી એનિમલ રેસક્યુ, કેર, કન્ઝર્વેશન એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ વનતારાની જાહેરાત કરી છે. અનંત અંબાણી દ્વારા પરિકલ્પિત વનતારા વૈશ્વિક સંવર્ધન પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તા બનવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને આજે ભારત અને સમગ્ર વિશ્વના ઈજાગ્રસ્ત પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારસંભાળ અને પુનવર્સન પર ધ્યાન કેન્દ્રીત કરવાની પહેલ વનતારા કાર્યક્રમની જાહેરાત કરી છે.
Latest News Updates
Most Read Stories