Rath Yatra 2023 : જગતના નાથ આવશે નગર ચર્યાએ, મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ, જુઓ PHOTOS
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા માટે યજમાન એવા ઘનશ્યામ પટેલ દ્વારા મામેરુ કરવામાં આવશે. જે મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. જેમાં ભગવાન માટે વાઘા આભૂષણો અને માતાજી માટે સુંદર શૃંગાર આભૂષણ વગેરે બનાવવામાં આવ્યા છે.
Latest News Updates
Most Read Stories