AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rath Yatra 2023 : જગતના નાથ આવશે નગર ચર્યાએ, મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ, જુઓ PHOTOS

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા માટે યજમાન એવા ઘનશ્યામ પટેલ દ્વારા મામેરુ કરવામાં આવશે. જે મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. જેમાં ભગવાન માટે વાઘા આભૂષણો અને માતાજી માટે સુંદર શૃંગાર આભૂષણ વગેરે બનાવવામાં આવ્યા છે.

Hiren Khalas
| Edited By: | Updated on: Jun 17, 2023 | 6:53 PM
Share
અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરની 146મી રથયાત્રા માટે અમદાવાદના યજમાન એવા ઘનશ્યામ પટેલ (શાયોના ગ્રુપ ધર્માત્મા કુટીર) દ્વારા મામેરુ કરવામાં આવશે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરની 146મી રથયાત્રા માટે અમદાવાદના યજમાન એવા ઘનશ્યામ પટેલ (શાયોના ગ્રુપ ધર્માત્મા કુટીર) દ્વારા મામેરુ કરવામાં આવશે.

1 / 5
આ મામેરાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે જેમાં ભગવાન માટે વાઘા આભૂષણો અને માતાજી માટે સુંદર શૃંગાર આભૂષણ વગેરે બનાવવામાં આવ્યા છે.

આ મામેરાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે જેમાં ભગવાન માટે વાઘા આભૂષણો અને માતાજી માટે સુંદર શૃંગાર આભૂષણ વગેરે બનાવવામાં આવ્યા છે.

2 / 5
ભગવાન જગન્નાથ માટે સુંદર શોભે તેવા નાના હાર અને કડુ જે સ્પેશિયલ દુબઈથી બનાવી અને મંગાવવામાં આવ્યા છે. જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

ભગવાન જગન્નાથ માટે સુંદર શોભે તેવા નાના હાર અને કડુ જે સ્પેશિયલ દુબઈથી બનાવી અને મંગાવવામાં આવ્યા છે. જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

3 / 5
ભગવાનના વાઘા એ પણ ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યા છે અને ભગવાનના મુગટ પણ મામેરાની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે.

ભગવાનના વાઘા એ પણ ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યા છે અને ભગવાનના મુગટ પણ મામેરાની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે.

4 / 5
આ વખતની ભગવાન જગન્નાથની રથ યાત્રામાં યજમાન દ્વારા ખૂબ જ સુંદર ભગવાનના મામેરાની તૈયારી કરવામાં આવી છે.

આ વખતની ભગવાન જગન્નાથની રથ યાત્રામાં યજમાન દ્વારા ખૂબ જ સુંદર ભગવાનના મામેરાની તૈયારી કરવામાં આવી છે.

5 / 5
Follow Us
અમદાવાદ: BOB માં ₹8.70 કરોડની ઉચાપત કરી જોઇન્ટ કસ્ટોડિયન ફરાર
અમદાવાદ: BOB માં ₹8.70 કરોડની ઉચાપત કરી જોઇન્ટ કસ્ટોડિયન ફરાર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
g clip-path="url(#clip0_868_265)">