Rath Yatra 2023 : જગતના નાથ આવશે નગર ચર્યાએ, મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ, જુઓ PHOTOS

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા માટે યજમાન એવા ઘનશ્યામ પટેલ દ્વારા મામેરુ કરવામાં આવશે. જે મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. જેમાં ભગવાન માટે વાઘા આભૂષણો અને માતાજી માટે સુંદર શૃંગાર આભૂષણ વગેરે બનાવવામાં આવ્યા છે.

Hiren Khalas
| Edited By: | Updated on: Jun 17, 2023 | 6:53 PM
અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરની 146મી રથયાત્રા માટે અમદાવાદના યજમાન એવા ઘનશ્યામ પટેલ (શાયોના ગ્રુપ ધર્માત્મા કુટીર) દ્વારા મામેરુ કરવામાં આવશે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરની 146મી રથયાત્રા માટે અમદાવાદના યજમાન એવા ઘનશ્યામ પટેલ (શાયોના ગ્રુપ ધર્માત્મા કુટીર) દ્વારા મામેરુ કરવામાં આવશે.

1 / 5
આ મામેરાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે જેમાં ભગવાન માટે વાઘા આભૂષણો અને માતાજી માટે સુંદર શૃંગાર આભૂષણ વગેરે બનાવવામાં આવ્યા છે.

આ મામેરાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે જેમાં ભગવાન માટે વાઘા આભૂષણો અને માતાજી માટે સુંદર શૃંગાર આભૂષણ વગેરે બનાવવામાં આવ્યા છે.

2 / 5
ભગવાન જગન્નાથ માટે સુંદર શોભે તેવા નાના હાર અને કડુ જે સ્પેશિયલ દુબઈથી બનાવી અને મંગાવવામાં આવ્યા છે. જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

ભગવાન જગન્નાથ માટે સુંદર શોભે તેવા નાના હાર અને કડુ જે સ્પેશિયલ દુબઈથી બનાવી અને મંગાવવામાં આવ્યા છે. જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

3 / 5
ભગવાનના વાઘા એ પણ ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યા છે અને ભગવાનના મુગટ પણ મામેરાની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે.

ભગવાનના વાઘા એ પણ ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યા છે અને ભગવાનના મુગટ પણ મામેરાની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે.

4 / 5
આ વખતની ભગવાન જગન્નાથની રથ યાત્રામાં યજમાન દ્વારા ખૂબ જ સુંદર ભગવાનના મામેરાની તૈયારી કરવામાં આવી છે.

આ વખતની ભગવાન જગન્નાથની રથ યાત્રામાં યજમાન દ્વારા ખૂબ જ સુંદર ભગવાનના મામેરાની તૈયારી કરવામાં આવી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">