AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવેમાં મુસાફરી સાથે ચોરી કરનારાઓથી પરેશાન તંત્ર, જો કે હવે થશે આ મોટી સજા !

Railways New Guidelines:રેલ્વે એસી કોચમાં મુસાફરી કરતા મુસાફરોને બેડશીટ, ટુવાલની સુવિધા આપે છે, પરંતુ આજકાલ મુસાફરો આ રેલ્વે સામાન પણ પોતાની સાથે ઘરે લઈ જાય છે. રેલવેએ હવેથી નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 1:21 PM
Share
રેલવે દ્વારા મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. રેલવેમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે, પરંતુ હવે રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો પરેશાન છે. રેલ્વે એસી કોચમાં મુસાફરી કરતા મુસાફરોને બેડશીટ, ટુવાલની સુવિધા આપે છે, પરંતુ આજકાલ મુસાફરો આ રેલ્વે સામાન પણ પોતાની સાથે ઘરે લઈ જાય છે. રેલવેએ હવેથી નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. રેલવેએ કહ્યું છે કે હવેથી જો કોઈ મુસાફર કોઈ સામાન ચોરી કરશે તો તેને સજા કરવામાં આવશે. (Photo credit :onmanorama.com)

રેલવે દ્વારા મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. રેલવેમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે, પરંતુ હવે રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો પરેશાન છે. રેલ્વે એસી કોચમાં મુસાફરી કરતા મુસાફરોને બેડશીટ, ટુવાલની સુવિધા આપે છે, પરંતુ આજકાલ મુસાફરો આ રેલ્વે સામાન પણ પોતાની સાથે ઘરે લઈ જાય છે. રેલવેએ હવેથી નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. રેલવેએ કહ્યું છે કે હવેથી જો કોઈ મુસાફર કોઈ સામાન ચોરી કરશે તો તેને સજા કરવામાં આવશે. (Photo credit :onmanorama.com)

1 / 6
રેલવે આને લઈ એક ગાઈડલાઈન જાહેર કરી છે. રેલવેએ એસી કોચમાં મુસાફરી કરનાર માટે ગાઈડલાઈન જાહેર કરી છે.  મુસાફરોની આ તમામ આદતોથી રેલવે પણ ખુબ પરેશાન છે. (Photo credit : www.quora.com)

રેલવે આને લઈ એક ગાઈડલાઈન જાહેર કરી છે. રેલવેએ એસી કોચમાં મુસાફરી કરનાર માટે ગાઈડલાઈન જાહેર કરી છે. મુસાફરોની આ તમામ આદતોથી રેલવે પણ ખુબ પરેશાન છે. (Photo credit : www.quora.com)

2 / 6
તમને જણાવી દઈએ કે, મુસાફરોની આ આદતોના કારણે રેલવેને આ વર્ષે લાખો રુપિયાનું નુકશાન થયું છે. રેલવે જણાવ્યું કે, ચાદર, ટુવાલ સિવાય ચમચી, નળ, તેમજ ટ્રેનના વોશરુમમાં લગાવેલા નળની પણ ચોરી કરી લઈ જવામાં આવે છે, જેના કારણે રેલવેને મોટું નુકસાન વેઠવું પડે છે.(Photo credit :  akbartravels.com )

તમને જણાવી દઈએ કે, મુસાફરોની આ આદતોના કારણે રેલવેને આ વર્ષે લાખો રુપિયાનું નુકશાન થયું છે. રેલવે જણાવ્યું કે, ચાદર, ટુવાલ સિવાય ચમચી, નળ, તેમજ ટ્રેનના વોશરુમમાં લગાવેલા નળની પણ ચોરી કરી લઈ જવામાં આવે છે, જેના કારણે રેલવેને મોટું નુકસાન વેઠવું પડે છે.(Photo credit : akbartravels.com )

3 / 6
રેલવેએ જણાવ્યું કે, બિલાસપુર જોનથી ચાલનારી ટ્રેનમાં છેલ્લા 4 મહિનામાં અત્યારસુધીમાં અંદાજે 55 લાખ રુપિયાનું નુકસાન થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા ચાર મહિનામાં અંદાજે 55 લાખ 97 હજાર 406 રુપિયાની ચોરી થઈ છે.(Photo credit : erail.in )

રેલવેએ જણાવ્યું કે, બિલાસપુર જોનથી ચાલનારી ટ્રેનમાં છેલ્લા 4 મહિનામાં અત્યારસુધીમાં અંદાજે 55 લાખ રુપિયાનું નુકસાન થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા ચાર મહિનામાં અંદાજે 55 લાખ 97 હજાર 406 રુપિયાની ચોરી થઈ છે.(Photo credit : erail.in )

4 / 6
રેલવે દ્વારા મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. રેલવેમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે, પરંતુ હવે રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો પરેશાન છે. રેલ્વે એસી કોચમાં મુસાફરી કરતા મુસાફરોને બેડશીટ, ટુવાલની સુવિધા આપે છે, પરંતુ આજકાલ મુસાફરો આ રેલ્વે સામાન પણ પોતાની સાથે ઘરે લઈ જાય છે. રેલવેએ હવેથી નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. રેલવેએ કહ્યું છે કે હવેથી જો કોઈ મુસાફર કોઈ સામાન ચોરી કરશે તો તેને સજા કરવામાં આવશે. (Photo credit :onmanorama.com)

રેલવે દ્વારા મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. રેલવેમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે, પરંતુ હવે રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો પરેશાન છે. રેલ્વે એસી કોચમાં મુસાફરી કરતા મુસાફરોને બેડશીટ, ટુવાલની સુવિધા આપે છે, પરંતુ આજકાલ મુસાફરો આ રેલ્વે સામાન પણ પોતાની સાથે ઘરે લઈ જાય છે. રેલવેએ હવેથી નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. રેલવેએ કહ્યું છે કે હવેથી જો કોઈ મુસાફર કોઈ સામાન ચોરી કરશે તો તેને સજા કરવામાં આવશે. (Photo credit :onmanorama.com)

5 / 6
રેલવે જાણકારી આપતા કહ્યું કે. આવી રીતે સામાનની ચોરી કરવી કાયદાને રીતે ગુનો છે. રેલવે પ્રોપટી એક્ટ 1966 હેઠળ ચોરી કરનાર મુસાફરો પર કાર્યવાહી કરવામાં આવશે. જેમાં પ્રવાસીઓ પર દંડની સાથે સજા પણ મળશે. જેમાં તમને  અંદાજે 5 વર્ષની જેલની  જોગવાઈ છે અને રેલવે દ્વારા દંડ પણ વસૂલવામાં આવે છે.

રેલવે જાણકારી આપતા કહ્યું કે. આવી રીતે સામાનની ચોરી કરવી કાયદાને રીતે ગુનો છે. રેલવે પ્રોપટી એક્ટ 1966 હેઠળ ચોરી કરનાર મુસાફરો પર કાર્યવાહી કરવામાં આવશે. જેમાં પ્રવાસીઓ પર દંડની સાથે સજા પણ મળશે. જેમાં તમને અંદાજે 5 વર્ષની જેલની જોગવાઈ છે અને રેલવે દ્વારા દંડ પણ વસૂલવામાં આવે છે.

6 / 6
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી
પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી
ગાંધીનગર અને અમદાવાદ પાણીજન્ય રોગોમાં વધારો થતા રાજકારણ ગરમાયું
ગાંધીનગર અને અમદાવાદ પાણીજન્ય રોગોમાં વધારો થતા રાજકારણ ગરમાયું
ગિફ્ટ સિટીમાં ખાળકૂવામાં પડેલા બાળકનું મોત
ગિફ્ટ સિટીમાં ખાળકૂવામાં પડેલા બાળકનું મોત
સાબરકાંઠામાં ફરી ચંદન ચોરી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video
સાબરકાંઠામાં ફરી ચંદન ચોરી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video
મકરસંક્રાંતિ નજીક આવતા નર્મદામાં ગોળના કોલા ધમધમ્યા, જુઓ Video
મકરસંક્રાંતિ નજીક આવતા નર્મદામાં ગોળના કોલા ધમધમ્યા, જુઓ Video
સ્કૂલ બસને અકસ્માત નડ્યો
સ્કૂલ બસને અકસ્માત નડ્યો
ગાંધીનગરમાં વધતા ટાઈફોઈડના કેસને લઈ કોંગ્રેસનો મનપા ખાતે વિરોધ-Video
ગાંધીનગરમાં વધતા ટાઈફોઈડના કેસને લઈ કોંગ્રેસનો મનપા ખાતે વિરોધ-Video
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે
g clip-path="url(#clip0_868_265)">