AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને આપ્યુ નવુ નામ, જાણો શું કહીને બોલાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ભારત-ઓસ્ટ્રેલિંયા વચ્ચેની ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેકટ ટીમને મળ્યા હતા. ભારતીય ટીમ હાર પછી હતાશ ન થાય અને હિંમત વધારે તે માટે વડાપ્રધાન તેમને મળ્યા હતા. વડાપ્રધાને ભારતીય ટીમનું મનોબળ વધાર્યુ હતુ. ખાસ કરીને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને મળીને નવા નામે બોલાવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2023 | 2:10 PM
Share
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમને મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમનું મનોબળ વધાર્યુ હતુ.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમને મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમનું મનોબળ વધાર્યુ હતુ.

1 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેના ડ્રેસિંગ રૂમમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને મળ્યા હતા. વડાપ્રધાને રવિન્દ્ર જાડેજા સાથે હાથ મિલાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેના ડ્રેસિંગ રૂમમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને મળ્યા હતા. વડાપ્રધાને રવિન્દ્ર જાડેજા સાથે હાથ મિલાવ્યો હતો.

2 / 5
વડાપ્રધાન મોદીએ રવિન્દ્ર જાડેજાને નવુ નામ આપ્યુ હતુ. તેમણે રવિન્દ્ર જાડેજાને 'બાપુ' કહીને બોલાવ્યા હતા.મહત્વનું છે કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાંથી આવતા લોકોને બાપુ કહીને બોલાવવામાં આવે છે. રવિન્દ્ર જાડેજા પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. જેથી PM મોદીએ તેમને બાપુ કહીને સંબોધ્યા હતા.

વડાપ્રધાન મોદીએ રવિન્દ્ર જાડેજાને નવુ નામ આપ્યુ હતુ. તેમણે રવિન્દ્ર જાડેજાને 'બાપુ' કહીને બોલાવ્યા હતા.મહત્વનું છે કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાંથી આવતા લોકોને બાપુ કહીને બોલાવવામાં આવે છે. રવિન્દ્ર જાડેજા પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. જેથી PM મોદીએ તેમને બાપુ કહીને સંબોધ્યા હતા.

3 / 5
આ સાથે વડાપ્રધાને મનોબળ વધારવા માટે રવિન્દ્ર જાડેજાને એવુ પણ કહ્યુ હતુ કે ઢીલો ન પડતો.

આ સાથે વડાપ્રધાને મનોબળ વધારવા માટે રવિન્દ્ર જાડેજાને એવુ પણ કહ્યુ હતુ કે ઢીલો ન પડતો.

4 / 5
 ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ભારત-ઓસ્ટ્રેલિંયા વચ્ચેની ફાઇનલ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવ્યા હતા. ત્યારે મેચ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન ડ્રેસિંગ રુમમાં રવિન્દ્ર જાડેજા સહિત ભારતીય ટીમને મળ્યા હતા.

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ભારત-ઓસ્ટ્રેલિંયા વચ્ચેની ફાઇનલ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવ્યા હતા. ત્યારે મેચ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન ડ્રેસિંગ રુમમાં રવિન્દ્ર જાડેજા સહિત ભારતીય ટીમને મળ્યા હતા.

5 / 5
Follow Us
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
g clip-path="url(#clip0_868_265)">