વાઇબ્રન્ટ અને ઉત્તરાયણ પર્વ પૂર્ણ હવે અધિકારીઓની બદલીઓ કયારે થશે? શરુ થઈ ચર્ચા

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સમાપ્ત થતા જ હવે અધિકારીઓની બદલીઓ ગમે ત્યારે થઈ શકે છે. સમિટ બાદ હવે ચૂંટણી આચાર સંહિતા અમલમાં આવે એ પહેલા જ રાજ્યમાં મોટા પાયે અધિકારીઓ અને કર્મચારીઓની બદલીઓના મોટા તબક્કા આવશે. એક જ સ્થળે ત્રણ વર્ષ તે તેથી વધુ સમય સહિતના અધિકારીઓની બદલીઓ થઈ શકે છે. આ માટે પોલીસ બેડામાં હલચલ શરુ થઈ ચૂકી છે.

| Updated on: Jan 15, 2024 | 7:17 PM
પોલીસના અધિકારીઓની બદલીઓને લઈ ડિસેમ્બરથી જ રાહ જોવી શરુ થઈ ગઈ હતી. જોકે વાઈબ્રન્ટ સમિટ સમાપ્ત થવા સુધી રાહ જોવી જરુરી હતી. હવે સમિટ પૂર્ણ થઈ ગઈ છે અને હવે બદલીની યાદી જાહેર થવાની ઘડીઓ ગણાવવી શરુ થઈ ચૂકી છે.

પોલીસના અધિકારીઓની બદલીઓને લઈ ડિસેમ્બરથી જ રાહ જોવી શરુ થઈ ગઈ હતી. જોકે વાઈબ્રન્ટ સમિટ સમાપ્ત થવા સુધી રાહ જોવી જરુરી હતી. હવે સમિટ પૂર્ણ થઈ ગઈ છે અને હવે બદલીની યાદી જાહેર થવાની ઘડીઓ ગણાવવી શરુ થઈ ચૂકી છે.

1 / 7
આમ તો દિવાળી બાદથી જ પોલીસ બેડામાં અધિકારીઓમાં બદલીઓની યાદીને લઈ ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી. પરંતુ સમિટ પહેલા બદલીઓનો કોઈ અણસાર નહોતો, જેથી ઉત્તરાયણ બાદ બદલીઓની ઘડીઓ ગણવાની શરુ થઈ છે.

આમ તો દિવાળી બાદથી જ પોલીસ બેડામાં અધિકારીઓમાં બદલીઓની યાદીને લઈ ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી. પરંતુ સમિટ પહેલા બદલીઓનો કોઈ અણસાર નહોતો, જેથી ઉત્તરાયણ બાદ બદલીઓની ઘડીઓ ગણવાની શરુ થઈ છે.

2 / 7
લોકસભાની સામાન્ય ચૂંટણીઓને લઈ ચૂંટણી પંચે આપેલ ગાઈડ લાઈન મુજબ ફરજના સમયગાળા અને સ્થળ મુજબ બદલીઓ કરવી જરુરી છે. જેને લઈ હવે બદલીઓનો ગંજીફો ગમે ત્યારે ચીપાઈ શકે છે.

લોકસભાની સામાન્ય ચૂંટણીઓને લઈ ચૂંટણી પંચે આપેલ ગાઈડ લાઈન મુજબ ફરજના સમયગાળા અને સ્થળ મુજબ બદલીઓ કરવી જરુરી છે. જેને લઈ હવે બદલીઓનો ગંજીફો ગમે ત્યારે ચીપાઈ શકે છે.

3 / 7
ખાસ કરીને વતનના જિલ્લા પર ફરજ બજાવનારા અને એક જ સ્થળે ત્રણ વર્ષ કરતા વધારે સમયથી બજાવનારા અધિકારીઓની બદલીઓ ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ બદલીઓ કરાશે.

ખાસ કરીને વતનના જિલ્લા પર ફરજ બજાવનારા અને એક જ સ્થળે ત્રણ વર્ષ કરતા વધારે સમયથી બજાવનારા અધિકારીઓની બદલીઓ ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ બદલીઓ કરાશે.

4 / 7
બદલીઓમાં સાઈડમાં રહેલા અને ગાઈડલાઈનને લઈ બદલી થવાની સંભાવનામાં સારી જગ્યાએથી  સારી જગ્યાએ જવા માટેના પ્રયાસો ઉત્તરાયણના ઉત્સવ સાથે જ પોલીસ બેડામાં શરુ થયાનો ગણગણાટ છે.

બદલીઓમાં સાઈડમાં રહેલા અને ગાઈડલાઈનને લઈ બદલી થવાની સંભાવનામાં સારી જગ્યાએથી સારી જગ્યાએ જવા માટેના પ્રયાસો ઉત્તરાયણના ઉત્સવ સાથે જ પોલીસ બેડામાં શરુ થયાનો ગણગણાટ છે.

5 / 7
આગામી મહિને વિધાનસભાનું બજેટ સત્ર શરુ થનાર છે. આ દરમિયાન બદલીઓનો તબક્કો હોઈ શકવાની સંભાવનાઓ સૂત્રોમાં વર્તાઈ રહી છે. જેમાં PSI, PI અને DySP અને IPS સ્તરના અધિકારીઓની બદલીઓ થઈ શકે છે.

આગામી મહિને વિધાનસભાનું બજેટ સત્ર શરુ થનાર છે. આ દરમિયાન બદલીઓનો તબક્કો હોઈ શકવાની સંભાવનાઓ સૂત્રોમાં વર્તાઈ રહી છે. જેમાં PSI, PI અને DySP અને IPS સ્તરના અધિકારીઓની બદલીઓ થઈ શકે છે.

6 / 7
ખાસ કરીને કેટલાક જીલ્લાઓમાં SP ની જગ્યાઓ ખાલી છે, જેમકે હાલમાં જ આણંદ અને મહેસાણાના SP કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર જવાને લઈ ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. કેટલાક અધિકારીઓ વતનના જિલ્લામાં પણ ફરજ પર હોવાને લઈને પણ તેઓની બદલીઓ થઈ શકે છે.

ખાસ કરીને કેટલાક જીલ્લાઓમાં SP ની જગ્યાઓ ખાલી છે, જેમકે હાલમાં જ આણંદ અને મહેસાણાના SP કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર જવાને લઈ ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. કેટલાક અધિકારીઓ વતનના જિલ્લામાં પણ ફરજ પર હોવાને લઈને પણ તેઓની બદલીઓ થઈ શકે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
g clip-path="url(#clip0_868_265)">