AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરબીમાં ભાવુક દેખાયા PM Modi, આપી ઈજાગ્રસ્તો અને પરિવારજનોને સાંત્વના

30 ઓક્ટોબરના રોજ મોરબીના મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટયો હતો. આ દુર્ઘટનામાં હમણા સુધીમાં 135 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ સહિત વિશ્વના અનેક લોકો એ સંવેદના વ્યક્ત કરી હતી. હાલમાં વડાપ્રધાન મોદી એ મોરબીની મુલાકાત લીધી હતી. જેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2022 | 4:23 PM
Share

 

આજે બપોરે વડાપ્રધાન મોદી એ મોરબીના ઝૂલતા પુલનું પહેલા હવાઈ નિરિક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ , ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મચ્છુ નદીના કિનારે દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી.

આજે બપોરે વડાપ્રધાન મોદી એ મોરબીના ઝૂલતા પુલનું પહેલા હવાઈ નિરિક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ , ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મચ્છુ નદીના કિનારે દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી.

1 / 6
દુર્ઘટના સમયે બચાવ કામગીરીમાં લાગેલી ટીમના સભ્યો સાથે પણ વડાપ્રધાન મોદી એ મુલાકાત કરી હતી. તેમના યોગદાન વિશે જાણી વડાપ્રધાન મોદી એ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

દુર્ઘટના સમયે બચાવ કામગીરીમાં લાગેલી ટીમના સભ્યો સાથે પણ વડાપ્રધાન મોદી એ મુલાકાત કરી હતી. તેમના યોગદાન વિશે જાણી વડાપ્રધાન મોદી એ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

2 / 6
વડાપ્રધાન મોદી એ મોરબીની હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. આ સમયે વડાપ્રધાન મોદી ભાવુક જોવા મળ્યા. તેઓ ઈજાગ્રસ્તોપરિવારજનોને સાંત્વના આપતા જોવા મળ્યા .

વડાપ્રધાન મોદી એ મોરબીની હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. આ સમયે વડાપ્રધાન મોદી ભાવુક જોવા મળ્યા. તેઓ ઈજાગ્રસ્તોપરિવારજનોને સાંત્વના આપતા જોવા મળ્યા .

3 / 6
વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના પરિવાજનોને યોગ્ય મદદ અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના પરિવાજનોને યોગ્ય મદદ અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

4 / 6
વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના હાલ જાણી, દરેક પાસેથી ઘટનાની જાણકારી મેળવી હતી.

વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના હાલ જાણી, દરેક પાસેથી ઘટનાની જાણકારી મેળવી હતી.

5 / 6
મોરબીની મુલાકાત પહેલા અને પછી પણ વડાપ્રધાન મોદી એ હાઈ-લેવલ બેઠક કરી હતી. આ ઘટનાને લઈને 2 નવેમ્બરના રોજ ગુજરાતમાં રાજ્યવાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

મોરબીની મુલાકાત પહેલા અને પછી પણ વડાપ્રધાન મોદી એ હાઈ-લેવલ બેઠક કરી હતી. આ ઘટનાને લઈને 2 નવેમ્બરના રોજ ગુજરાતમાં રાજ્યવાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

6 / 6
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">