AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરબીમાં ભાવુક દેખાયા PM Modi, આપી ઈજાગ્રસ્તો અને પરિવારજનોને સાંત્વના

30 ઓક્ટોબરના રોજ મોરબીના મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટયો હતો. આ દુર્ઘટનામાં હમણા સુધીમાં 135 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ સહિત વિશ્વના અનેક લોકો એ સંવેદના વ્યક્ત કરી હતી. હાલમાં વડાપ્રધાન મોદી એ મોરબીની મુલાકાત લીધી હતી. જેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2022 | 4:23 PM
Share

 

આજે બપોરે વડાપ્રધાન મોદી એ મોરબીના ઝૂલતા પુલનું પહેલા હવાઈ નિરિક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ , ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મચ્છુ નદીના કિનારે દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી.

આજે બપોરે વડાપ્રધાન મોદી એ મોરબીના ઝૂલતા પુલનું પહેલા હવાઈ નિરિક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ , ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મચ્છુ નદીના કિનારે દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી.

1 / 6
દુર્ઘટના સમયે બચાવ કામગીરીમાં લાગેલી ટીમના સભ્યો સાથે પણ વડાપ્રધાન મોદી એ મુલાકાત કરી હતી. તેમના યોગદાન વિશે જાણી વડાપ્રધાન મોદી એ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

દુર્ઘટના સમયે બચાવ કામગીરીમાં લાગેલી ટીમના સભ્યો સાથે પણ વડાપ્રધાન મોદી એ મુલાકાત કરી હતી. તેમના યોગદાન વિશે જાણી વડાપ્રધાન મોદી એ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

2 / 6
વડાપ્રધાન મોદી એ મોરબીની હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. આ સમયે વડાપ્રધાન મોદી ભાવુક જોવા મળ્યા. તેઓ ઈજાગ્રસ્તોપરિવારજનોને સાંત્વના આપતા જોવા મળ્યા .

વડાપ્રધાન મોદી એ મોરબીની હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. આ સમયે વડાપ્રધાન મોદી ભાવુક જોવા મળ્યા. તેઓ ઈજાગ્રસ્તોપરિવારજનોને સાંત્વના આપતા જોવા મળ્યા .

3 / 6
વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના પરિવાજનોને યોગ્ય મદદ અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના પરિવાજનોને યોગ્ય મદદ અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

4 / 6
વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના હાલ જાણી, દરેક પાસેથી ઘટનાની જાણકારી મેળવી હતી.

વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના હાલ જાણી, દરેક પાસેથી ઘટનાની જાણકારી મેળવી હતી.

5 / 6
મોરબીની મુલાકાત પહેલા અને પછી પણ વડાપ્રધાન મોદી એ હાઈ-લેવલ બેઠક કરી હતી. આ ઘટનાને લઈને 2 નવેમ્બરના રોજ ગુજરાતમાં રાજ્યવાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

મોરબીની મુલાકાત પહેલા અને પછી પણ વડાપ્રધાન મોદી એ હાઈ-લેવલ બેઠક કરી હતી. આ ઘટનાને લઈને 2 નવેમ્બરના રોજ ગુજરાતમાં રાજ્યવાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

6 / 6
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">