AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરબીમાં ભાવુક દેખાયા PM Modi, આપી ઈજાગ્રસ્તો અને પરિવારજનોને સાંત્વના

30 ઓક્ટોબરના રોજ મોરબીના મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટયો હતો. આ દુર્ઘટનામાં હમણા સુધીમાં 135 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ સહિત વિશ્વના અનેક લોકો એ સંવેદના વ્યક્ત કરી હતી. હાલમાં વડાપ્રધાન મોદી એ મોરબીની મુલાકાત લીધી હતી. જેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2022 | 4:23 PM
Share

 

આજે બપોરે વડાપ્રધાન મોદી એ મોરબીના ઝૂલતા પુલનું પહેલા હવાઈ નિરિક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ , ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મચ્છુ નદીના કિનારે દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી.

આજે બપોરે વડાપ્રધાન મોદી એ મોરબીના ઝૂલતા પુલનું પહેલા હવાઈ નિરિક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ , ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મચ્છુ નદીના કિનારે દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી.

1 / 6
દુર્ઘટના સમયે બચાવ કામગીરીમાં લાગેલી ટીમના સભ્યો સાથે પણ વડાપ્રધાન મોદી એ મુલાકાત કરી હતી. તેમના યોગદાન વિશે જાણી વડાપ્રધાન મોદી એ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

દુર્ઘટના સમયે બચાવ કામગીરીમાં લાગેલી ટીમના સભ્યો સાથે પણ વડાપ્રધાન મોદી એ મુલાકાત કરી હતી. તેમના યોગદાન વિશે જાણી વડાપ્રધાન મોદી એ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

2 / 6
વડાપ્રધાન મોદી એ મોરબીની હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. આ સમયે વડાપ્રધાન મોદી ભાવુક જોવા મળ્યા. તેઓ ઈજાગ્રસ્તોપરિવારજનોને સાંત્વના આપતા જોવા મળ્યા .

વડાપ્રધાન મોદી એ મોરબીની હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. આ સમયે વડાપ્રધાન મોદી ભાવુક જોવા મળ્યા. તેઓ ઈજાગ્રસ્તોપરિવારજનોને સાંત્વના આપતા જોવા મળ્યા .

3 / 6
વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના પરિવાજનોને યોગ્ય મદદ અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના પરિવાજનોને યોગ્ય મદદ અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

4 / 6
વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના હાલ જાણી, દરેક પાસેથી ઘટનાની જાણકારી મેળવી હતી.

વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના હાલ જાણી, દરેક પાસેથી ઘટનાની જાણકારી મેળવી હતી.

5 / 6
મોરબીની મુલાકાત પહેલા અને પછી પણ વડાપ્રધાન મોદી એ હાઈ-લેવલ બેઠક કરી હતી. આ ઘટનાને લઈને 2 નવેમ્બરના રોજ ગુજરાતમાં રાજ્યવાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

મોરબીની મુલાકાત પહેલા અને પછી પણ વડાપ્રધાન મોદી એ હાઈ-લેવલ બેઠક કરી હતી. આ ઘટનાને લઈને 2 નવેમ્બરના રોજ ગુજરાતમાં રાજ્યવાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

6 / 6
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">