AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos: સતત 8માં દિવસે રશિયાના હુમલા ચાલુ, યુક્રેનના લોકો પોતાના ઘરોને ખંડેરમાં ફેરવાતા જોઈને ભાંગી પડ્યા

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયન હુમલાઓએ યુક્રેનના ઘણા સુંદર શહેરોને ખંડેરમાં ફેરવી દીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 2:57 PM
Share
આ તસવીર યુક્રેનના ગોરેન્કા ગામની છે. સંરક્ષણ દળના સભ્ય એન્ડ્રે ગોંચારુક તેમના ઘરની દશા જોઈને ભાવુક થઈ ગયા.જે રશિયાના હવાઈ હુમલામાં નાશ પામ્યુ હતુ.

આ તસવીર યુક્રેનના ગોરેન્કા ગામની છે. સંરક્ષણ દળના સભ્ય એન્ડ્રે ગોંચારુક તેમના ઘરની દશા જોઈને ભાવુક થઈ ગયા.જે રશિયાના હવાઈ હુમલામાં નાશ પામ્યુ હતુ.

1 / 6

યુક્રેનની રાજધાની કિવમાં હાજર આ સ્થળ એક સમયે સુંદર જીમ હતું. જેના પર ઘણો તોપમારો થયો હતો અને હવે તે ખંડેરમાં ફેરવાઈ ગયુ છે.

યુક્રેનની રાજધાની કિવમાં હાજર આ સ્થળ એક સમયે સુંદર જીમ હતું. જેના પર ઘણો તોપમારો થયો હતો અને હવે તે ખંડેરમાં ફેરવાઈ ગયુ છે.

2 / 6


યુક્રેનના ખાર્કિવમાં જમીન પર પડેલો આ પદાર્થ એ રોકેટનો ટુકડો છે જેનો ઉપયોગ રશિયન સૈનિકોએ ઇમારતને નિશાન બનાવવા માટે કર્યો હતો. આ બિલ્ડીંગ યુક્રેન સિક્યુરિટી સર્વિસ (SBU)ની છે.

યુક્રેનના ખાર્કિવમાં જમીન પર પડેલો આ પદાર્થ એ રોકેટનો ટુકડો છે જેનો ઉપયોગ રશિયન સૈનિકોએ ઇમારતને નિશાન બનાવવા માટે કર્યો હતો. આ બિલ્ડીંગ યુક્રેન સિક્યુરિટી સર્વિસ (SBU)ની છે.

3 / 6


ખાર્કિવના કોન્સ્ટિટ્યુશન સ્ક્વેર પર રશિયન ગોળીબારના કારણે ઘણી તબાહી થઈ છે.યુદ્ધના સાતમા દિવસે અહીં હુમલો થયો હતો.

ખાર્કિવના કોન્સ્ટિટ્યુશન સ્ક્વેર પર રશિયન ગોળીબારના કારણે ઘણી તબાહી થઈ છે.યુદ્ધના સાતમા દિવસે અહીં હુમલો થયો હતો.

4 / 6



 કોર્કજોવામાં યુક્રેન-પોલેન્ડ સરહદ પાર કર્યા પછી યુક્રેનિયન મહિલા તેની પુત્રીને ગળે લગાવતી જોવા મળે છે. UNના આંકડા અનુસાર, યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી લગભગ 10 લાખ લોકોએ દેશ છોડી દીધો છે.

કોર્કજોવામાં યુક્રેન-પોલેન્ડ સરહદ પાર કર્યા પછી યુક્રેનિયન મહિલા તેની પુત્રીને ગળે લગાવતી જોવા મળે છે. UNના આંકડા અનુસાર, યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી લગભગ 10 લાખ લોકોએ દેશ છોડી દીધો છે.

5 / 6

આ તસવીરમાં, યુક્રેનિયન અધિકારીઓ કિવમાં  ટેલિવિઝન ટાવર પર થયેલા રશિયન હુમલા પછી મૃતદેહોને હટાવતા જોવા મળે છે. અધિકારીઓનું કહેવું છે કે હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને કેટલાક સરકારી પ્રસારણ અટકી ગયા છે.

આ તસવીરમાં, યુક્રેનિયન અધિકારીઓ કિવમાં ટેલિવિઝન ટાવર પર થયેલા રશિયન હુમલા પછી મૃતદેહોને હટાવતા જોવા મળે છે. અધિકારીઓનું કહેવું છે કે હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને કેટલાક સરકારી પ્રસારણ અટકી ગયા છે.

6 / 6
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">