AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos: સતત 8માં દિવસે રશિયાના હુમલા ચાલુ, યુક્રેનના લોકો પોતાના ઘરોને ખંડેરમાં ફેરવાતા જોઈને ભાંગી પડ્યા

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયન હુમલાઓએ યુક્રેનના ઘણા સુંદર શહેરોને ખંડેરમાં ફેરવી દીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 2:57 PM
Share
આ તસવીર યુક્રેનના ગોરેન્કા ગામની છે. સંરક્ષણ દળના સભ્ય એન્ડ્રે ગોંચારુક તેમના ઘરની દશા જોઈને ભાવુક થઈ ગયા.જે રશિયાના હવાઈ હુમલામાં નાશ પામ્યુ હતુ.

આ તસવીર યુક્રેનના ગોરેન્કા ગામની છે. સંરક્ષણ દળના સભ્ય એન્ડ્રે ગોંચારુક તેમના ઘરની દશા જોઈને ભાવુક થઈ ગયા.જે રશિયાના હવાઈ હુમલામાં નાશ પામ્યુ હતુ.

1 / 6

યુક્રેનની રાજધાની કિવમાં હાજર આ સ્થળ એક સમયે સુંદર જીમ હતું. જેના પર ઘણો તોપમારો થયો હતો અને હવે તે ખંડેરમાં ફેરવાઈ ગયુ છે.

યુક્રેનની રાજધાની કિવમાં હાજર આ સ્થળ એક સમયે સુંદર જીમ હતું. જેના પર ઘણો તોપમારો થયો હતો અને હવે તે ખંડેરમાં ફેરવાઈ ગયુ છે.

2 / 6


યુક્રેનના ખાર્કિવમાં જમીન પર પડેલો આ પદાર્થ એ રોકેટનો ટુકડો છે જેનો ઉપયોગ રશિયન સૈનિકોએ ઇમારતને નિશાન બનાવવા માટે કર્યો હતો. આ બિલ્ડીંગ યુક્રેન સિક્યુરિટી સર્વિસ (SBU)ની છે.

યુક્રેનના ખાર્કિવમાં જમીન પર પડેલો આ પદાર્થ એ રોકેટનો ટુકડો છે જેનો ઉપયોગ રશિયન સૈનિકોએ ઇમારતને નિશાન બનાવવા માટે કર્યો હતો. આ બિલ્ડીંગ યુક્રેન સિક્યુરિટી સર્વિસ (SBU)ની છે.

3 / 6


ખાર્કિવના કોન્સ્ટિટ્યુશન સ્ક્વેર પર રશિયન ગોળીબારના કારણે ઘણી તબાહી થઈ છે.યુદ્ધના સાતમા દિવસે અહીં હુમલો થયો હતો.

ખાર્કિવના કોન્સ્ટિટ્યુશન સ્ક્વેર પર રશિયન ગોળીબારના કારણે ઘણી તબાહી થઈ છે.યુદ્ધના સાતમા દિવસે અહીં હુમલો થયો હતો.

4 / 6



 કોર્કજોવામાં યુક્રેન-પોલેન્ડ સરહદ પાર કર્યા પછી યુક્રેનિયન મહિલા તેની પુત્રીને ગળે લગાવતી જોવા મળે છે. UNના આંકડા અનુસાર, યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી લગભગ 10 લાખ લોકોએ દેશ છોડી દીધો છે.

કોર્કજોવામાં યુક્રેન-પોલેન્ડ સરહદ પાર કર્યા પછી યુક્રેનિયન મહિલા તેની પુત્રીને ગળે લગાવતી જોવા મળે છે. UNના આંકડા અનુસાર, યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી લગભગ 10 લાખ લોકોએ દેશ છોડી દીધો છે.

5 / 6

આ તસવીરમાં, યુક્રેનિયન અધિકારીઓ કિવમાં  ટેલિવિઝન ટાવર પર થયેલા રશિયન હુમલા પછી મૃતદેહોને હટાવતા જોવા મળે છે. અધિકારીઓનું કહેવું છે કે હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને કેટલાક સરકારી પ્રસારણ અટકી ગયા છે.

આ તસવીરમાં, યુક્રેનિયન અધિકારીઓ કિવમાં ટેલિવિઝન ટાવર પર થયેલા રશિયન હુમલા પછી મૃતદેહોને હટાવતા જોવા મળે છે. અધિકારીઓનું કહેવું છે કે હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને કેટલાક સરકારી પ્રસારણ અટકી ગયા છે.

6 / 6
Follow Us
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
g clip-path="url(#clip0_868_265)">