Photo: નવા વર્ષ નિમિત્તે વૈષ્ણોદેવીના દર્શન કરવા ઉમટી પડ્યા ભક્તો, નાસભાગમાં 12 લોકોના મોત, જુઓ મંદિર પરિસરમાં ભીડની તસવીરો
પીએમ મોદીએ કહ્યું કે વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2-2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. એટલું જ નહીં ઘાયલોને 50,000 રૂપિયાની રકમ પણ આપવામાં આવશે.
Latest News Updates
Most Read Stories