Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos : રોડ શોમાં જોવા મળ્યા દેશભક્તિના રંગ, પાટીદાર સમાજ અને ઉંઝા ઉમિયાધામ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત

વડાપ્રધાનના અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન બાદ કમલમ સુધીનો ભવ્ય રોડ શો યોજાયો જેમાં લાખો લોકોની ભીડ જોવા મળી. રસ્તાની બંને બાજુ કેસરીયા શણગારની વચ્ચે વડાપ્રધાનનો કાફલો આગળ વધ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 2:39 PM
અમદાવાદ એરપોર્ટથી કમલમ ખાતે નીકળેલા રોડ શોના માર્ગ મોટી સંખ્યામાં બેનરો લગાવેલા જોવા મળ્યા. વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે બેનરો લગાવેલા જોવા મળ્યા.

અમદાવાદ એરપોર્ટથી કમલમ ખાતે નીકળેલા રોડ શોના માર્ગ મોટી સંખ્યામાં બેનરો લગાવેલા જોવા મળ્યા. વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે બેનરો લગાવેલા જોવા મળ્યા.

1 / 5
વડાપ્રધાનના રોડ શો દરમિયાન દેશભક્તિના રંગ પણ જોવા મળ્યા. એક વ્યક્તિ શરીર પર ત્રિરંગો દોરાવીને જોવા મળ્યો.

વડાપ્રધાનના રોડ શો દરમિયાન દેશભક્તિના રંગ પણ જોવા મળ્યા. એક વ્યક્તિ શરીર પર ત્રિરંગો દોરાવીને જોવા મળ્યો.

2 / 5
આ વ્યક્તિ હાથમાં રાષ્ટ્ર ધ્વજ સાથે રોડ શોના માર્ગ પર જોવા મળ્યો. રોડ શો દરમિયાન દેશભક્તિનું વાતાવરણ છવાઇ ગયુ.

આ વ્યક્તિ હાથમાં રાષ્ટ્ર ધ્વજ સાથે રોડ શોના માર્ગ પર જોવા મળ્યો. રોડ શો દરમિયાન દેશભક્તિનું વાતાવરણ છવાઇ ગયુ.

3 / 5
ભાટ સર્કલ ખાતે પાટીદાર સમાજ અને ઉંઝા ઉમિયાધામ દ્વારા વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.

ભાટ સર્કલ ખાતે પાટીદાર સમાજ અને ઉંઝા ઉમિયાધામ દ્વારા વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.

4 / 5
હાથમાં વડાપ્રધાનના સ્વાગતના બેનર અને  કાઠિયાવાડી પાઘડી પહેરીને પાટીદારીએ પીએમનું સ્વાગત કર્યું

હાથમાં વડાપ્રધાનના સ્વાગતના બેનર અને કાઠિયાવાડી પાઘડી પહેરીને પાટીદારીએ પીએમનું સ્વાગત કર્યું

5 / 5
Follow Us:
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
g clip-path="url(#clip0_868_265)">