AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : માત્ર 4 દિવસના દારુગોળા લઈ યુદ્ધ કરવા આવ્યું કંગાળ પાકિસ્તાન,રિપોર્ટમાં ખુલાસો થયો

પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ તેની લશ્કરી તૈયારીઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. દારૂગોળાની અછત અને આર્થિક કટોકટીને કારણે, જો ભારત સાથે સંઘર્ષ થાય છે, તો પાકિસ્તાની સેના ટૂંક સમયમાં ઘૂંટણિયે પડી જશે કારણ કે તેની પાસે ફક્ત ચાર દિવસ સુધી અસરકારક રીતે લડવા માટે દારૂગોળો છે.

| Updated on: May 09, 2025 | 10:57 AM
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. બીજી બાજુ પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર અને પ્રધાનમંત્રી શહબાઝ શરીફ ભારત વિરુદ્ધ આક્રમક હુમલા કરી રહ્યું છે પરંતુ આ વચ્ચે એક ગુપ્તચર રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અને પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે.

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. બીજી બાજુ પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર અને પ્રધાનમંત્રી શહબાઝ શરીફ ભારત વિરુદ્ધ આક્રમક હુમલા કરી રહ્યું છે પરંતુ આ વચ્ચે એક ગુપ્તચર રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અને પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે.

1 / 6
રિપોર્ટ મુજબ પાકિસ્તાનની પાસે માત્ર 4 દિવસ યુદ્ધ કરી શકે તેટલો દારુ ગોળો છે. ત્યારે મિસાઈલથી હુમલો  કરનાર પાકિસ્તાન થોડા દિવસોમાં જ ઘુંટણીયે પડી શકે છે.

રિપોર્ટ મુજબ પાકિસ્તાનની પાસે માત્ર 4 દિવસ યુદ્ધ કરી શકે તેટલો દારુ ગોળો છે. ત્યારે મિસાઈલથી હુમલો કરનાર પાકિસ્તાન થોડા દિવસોમાં જ ઘુંટણીયે પડી શકે છે.

2 / 6
આનો મતલબ સ્પષ્ટ થયો કે, જો ભારતે પાકિસ્તાન વિરુદ્ધ યુ્દ્ધ કર્યું તો પાડોશી દેશ પાસે ઘુંટણિયે પડવા સિવાય કોઈ વિકલ્પ નથી. ત્યારે ભારતીય સેનાની મૌન રણનીતિ હાલના સમયમાં પાકિસ્તાન માટે આવનાર તોફાન જેવી છે.

આનો મતલબ સ્પષ્ટ થયો કે, જો ભારતે પાકિસ્તાન વિરુદ્ધ યુ્દ્ધ કર્યું તો પાડોશી દેશ પાસે ઘુંટણિયે પડવા સિવાય કોઈ વિકલ્પ નથી. ત્યારે ભારતીય સેનાની મૌન રણનીતિ હાલના સમયમાં પાકિસ્તાન માટે આવનાર તોફાન જેવી છે.

3 / 6
પાકિસ્તાનની સેના હાલમાં ગોળા બારુદ સંકટનો સામનો કરી રહી છે. જેનાથી તેની યુદ્ધ ક્ષમતા માત્ર 4 દિવસ સુધી સીમિત છે. ANI અને મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનની આર્ટિલરી ગોળા બારુદ ભંડાર એટલા ઓછા થઈ ગયા છે કે, તે ફક્ત 96 ​​કલાક માટે ઉચ્ચ-તીવ્રતાવાળા યુદ્ધનો સામનો કરી શકે છે.

પાકિસ્તાનની સેના હાલમાં ગોળા બારુદ સંકટનો સામનો કરી રહી છે. જેનાથી તેની યુદ્ધ ક્ષમતા માત્ર 4 દિવસ સુધી સીમિત છે. ANI અને મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનની આર્ટિલરી ગોળા બારુદ ભંડાર એટલા ઓછા થઈ ગયા છે કે, તે ફક્ત 96 ​​કલાક માટે ઉચ્ચ-તીવ્રતાવાળા યુદ્ધનો સામનો કરી શકે છે.

4 / 6
પાકિસ્તાનની સેના હાલમાં ગોળા બારુદ સંકટનો સામનો કરી રહી છે. જેનાથી તેની યુદ્ધ ક્ષમતા માત્ર 4 દિવસ સુધી સીમિત છે. ANI અને મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનની આર્ટિલરી ગોળા બારુદ ભંડાર એટલા ઓછા થઈ ગયા છે કે, તે ફક્ત 96 ​​કલાક માટે ઉચ્ચ-તીવ્રતાવાળા યુદ્ધનો સામનો કરી શકે છે.

પાકિસ્તાનની સેના હાલમાં ગોળા બારુદ સંકટનો સામનો કરી રહી છે. જેનાથી તેની યુદ્ધ ક્ષમતા માત્ર 4 દિવસ સુધી સીમિત છે. ANI અને મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનની આર્ટિલરી ગોળા બારુદ ભંડાર એટલા ઓછા થઈ ગયા છે કે, તે ફક્ત 96 ​​કલાક માટે ઉચ્ચ-તીવ્રતાવાળા યુદ્ધનો સામનો કરી શકે છે.

5 / 6
 પાકિસ્તાની લશ્કરી નેતૃત્વ આ પરિસ્થિતિ અંગે ખૂબ ચિંતિત છે. 2 મે 2025 ના રોજ યોજાયેલી ખાસ કોર્પ્સ કમાન્ડર કોન્ફરન્સમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ પહેલાથી જ ચેતવણી આપી હતી કે પાકિસ્તાન પાસે ભારત સાથે લાંબુ યુદ્ધ લડવા માટે ન તો દારૂગોળાની ક્ષમતા છે અને ન તો આર્થિક સંસાધનો.

પાકિસ્તાની લશ્કરી નેતૃત્વ આ પરિસ્થિતિ અંગે ખૂબ ચિંતિત છે. 2 મે 2025 ના રોજ યોજાયેલી ખાસ કોર્પ્સ કમાન્ડર કોન્ફરન્સમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ પહેલાથી જ ચેતવણી આપી હતી કે પાકિસ્તાન પાસે ભારત સાથે લાંબુ યુદ્ધ લડવા માટે ન તો દારૂગોળાની ક્ષમતા છે અને ન તો આર્થિક સંસાધનો.

6 / 6

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">