AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango Eating Tip: ભોજન પછી કેરી ખાવી કેટલું ખતરનાક? જાણો

ઉનાળા દરમિયાન મોટાભાગના લોકો ભોજન પછી કેરી ખાવાનું પસંદ કરે છે. બાળકો ખાસ કરીને આ ફળોના શોખીન હોય છે. કેરીનો મીઠો સ્વાદ બાળકોને ખૂબ ગમે છે.

| Updated on: Apr 30, 2026 | 11:16 AM
Share
કેરીમાં પોષક તત્વો હોય છે. જો કે, મોટાભાગના લોકો તેને ખાતી વખતે ઘણી ભૂલો કરે છે. આમાંથી એક એ છે કે ડિનર પછી તરત જ કેરી ખાવી

કેરીમાં પોષક તત્વો હોય છે. જો કે, મોટાભાગના લોકો તેને ખાતી વખતે ઘણી ભૂલો કરે છે. આમાંથી એક એ છે કે ડિનર પછી તરત જ કેરી ખાવી

1 / 7
નિષ્ણાતોના મુદબ, ડિનર પછી કેરી ખાવાથી બ્લડ સુગરમાં વધારો થઈ શકે છે.

નિષ્ણાતોના મુદબ, ડિનર પછી કેરી ખાવાથી બ્લડ સુગરમાં વધારો થઈ શકે છે.

2 / 7
ડાયાબિટીસ અથવા ઇન્સ્યુલિન પ્રતિકાર ધરાવતા લોકોએ ખાસ કરીને ભોજન પછી તરત જ કેરી ન ખાવાની કાળજી લેવી જોઈએ.

ડાયાબિટીસ અથવા ઇન્સ્યુલિન પ્રતિકાર ધરાવતા લોકોએ ખાસ કરીને ભોજન પછી તરત જ કેરી ન ખાવાની કાળજી લેવી જોઈએ.

3 / 7
નિષ્ણાતો ભોજનના 30થી 60 મિનિટ પહેલાં ફળ ખાવાની ભલામણ કરે છે. જો તમે ડિનર અથવા લંચ પછી તેને ખાવા માંગતા હોય તો 1.5થી 2 કલાકનો અંતરાલ રાખવો જોઈએ.

નિષ્ણાતો ભોજનના 30થી 60 મિનિટ પહેલાં ફળ ખાવાની ભલામણ કરે છે. જો તમે ડિનર અથવા લંચ પછી તેને ખાવા માંગતા હોય તો 1.5થી 2 કલાકનો અંતરાલ રાખવો જોઈએ.

4 / 7
કેરીનું મિલ્કશેક પીવાથી પાચનતંત્ર પર નકારાત્મક અસર થાય છે. કેરી ખાધા પછી તરત પાણી પીવાનું ટાળો.

કેરીનું મિલ્કશેક પીવાથી પાચનતંત્ર પર નકારાત્મક અસર થાય છે. કેરી ખાધા પછી તરત પાણી પીવાનું ટાળો.

5 / 7
પ્રતિ 100 ગ્રામ કેરીમાં 60 kcal કેલોરી હોય છે. તેમાં 15 ગ્રામ કાર્બોહાઇડ્રેટ રહે છે. આશરે 13થી 14 ગ્રામ નેચરલ શુગર હોય છે.

પ્રતિ 100 ગ્રામ કેરીમાં 60 kcal કેલોરી હોય છે. તેમાં 15 ગ્રામ કાર્બોહાઇડ્રેટ રહે છે. આશરે 13થી 14 ગ્રામ નેચરલ શુગર હોય છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો: Hair Wash Tips: હેર વૉશ કરવાના કેટલા ટાઈમ પહેલા વાળમાં તેલ લગાવવું જોઈએ?

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
g clip-path="url(#clip0_868_265)">