AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

B12 Deficiency : આ લીલા પાન છે વિટામિન B12 નો ખજાનો, ઈંડા-ચિકનથી પણ છે વધુ શક્તિશાળી, જાણો

જો તમે ઈંડા અને ચિકન નથી ખાતા એટલે કે સંપૂર્ણ શાકાહારી છો, અને વિટામિન B12ની ઉણપ પૂરી કરવા માટે પ્રાકૃતિક અને આરોગ્યદાયક વિકલ્પ શોધી રહ્યા છો, તો સરગવાના પાઉડરનું સેવન તમારા માટે એક સારો ઉપાય બની શકે છે.

| Updated on: Aug 17, 2025 | 3:30 PM
Share

 

શાકાહારી આહાર અપનાવનાર લોકોને શરીર માટે જરૂરી પોષક તત્ત્વો મેળવવા માટે કેટલીકવાર વિકલ્પો શોધવા પડે છે. પ્રોટીન હોય કે વિટામિન B12, સામાન્ય રીતે માંસાહારી ખોરાકને શ્રેષ્ઠ સ્ત્રોત ગણવામાં આવે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે શાકાહારી લોકો આરોગ્યમંદ રહી શકતા નથી. હકીકતમાં, કુદરતે આપણને એવા અનેક ખાદ્ય પદાર્થો આપ્યા છે, જેમાં કેટલાક માંસાહારી ખોરાક કરતાં પણ વધુ પોષણ હોય છે. જો તમે સ્વસ્થ રહેવા સાથે વિટામિન B12 ની કમી પૂરી કરવા ઇચ્છતા હો, તો  સરગવાના  પાઉડરનો સમાવેશ તમારા આહારમાં કરી શકો છો. સરગવાનો એવો છોડ છે, જેના દરેક ભાગનો ઉપયોગ આરોગ્ય માટે ફાયદાકારક ગણાય છે. (Credits: - Canva)

શાકાહારી આહાર અપનાવનાર લોકોને શરીર માટે જરૂરી પોષક તત્ત્વો મેળવવા માટે કેટલીકવાર વિકલ્પો શોધવા પડે છે. પ્રોટીન હોય કે વિટામિન B12, સામાન્ય રીતે માંસાહારી ખોરાકને શ્રેષ્ઠ સ્ત્રોત ગણવામાં આવે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે શાકાહારી લોકો આરોગ્યમંદ રહી શકતા નથી. હકીકતમાં, કુદરતે આપણને એવા અનેક ખાદ્ય પદાર્થો આપ્યા છે, જેમાં કેટલાક માંસાહારી ખોરાક કરતાં પણ વધુ પોષણ હોય છે. જો તમે સ્વસ્થ રહેવા સાથે વિટામિન B12 ની કમી પૂરી કરવા ઇચ્છતા હો, તો સરગવાના પાઉડરનો સમાવેશ તમારા આહારમાં કરી શકો છો. સરગવાનો એવો છોડ છે, જેના દરેક ભાગનો ઉપયોગ આરોગ્ય માટે ફાયદાકારક ગણાય છે. (Credits: - Canva)

1 / 7
વિટામિન B12 ની કમી થવાથી થાક, યાદશક્તિમાં ઘટાડો, નર્વસ સિસ્ટમને હાનિ અને એનિમિયા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. એટલે શરીરમાં આ પોષક તત્ત્વની પૂરતી માત્રા જાળવી રાખવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને શાકાહારી લોકોમાં તેની ઉણપ સામાન્ય રીતે વધુ જોવા મળે છે. (Credits: - Canva)

વિટામિન B12 ની કમી થવાથી થાક, યાદશક્તિમાં ઘટાડો, નર્વસ સિસ્ટમને હાનિ અને એનિમિયા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. એટલે શરીરમાં આ પોષક તત્ત્વની પૂરતી માત્રા જાળવી રાખવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને શાકાહારી લોકોમાં તેની ઉણપ સામાન્ય રીતે વધુ જોવા મળે છે. (Credits: - Canva)

2 / 7
આવા સંજોગોમાં,  સરગવાનો  પાઉડર વિટામિન B12ની કમી દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સરગવાના પાંદડાઓના સેવન દ્વારા તમે આ પોષક તત્ત્વની ઉણપને રોકી શકો છો. આવો જાણીએ કે સરગવાના પાંદડા વિટામિન B12 ની અછત સામે કેવી રીતે મદદરૂપ બને છે અને તેનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો. (Credits: - Canva)

આવા સંજોગોમાં, સરગવાનો પાઉડર વિટામિન B12ની કમી દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સરગવાના પાંદડાઓના સેવન દ્વારા તમે આ પોષક તત્ત્વની ઉણપને રોકી શકો છો. આવો જાણીએ કે સરગવાના પાંદડા વિટામિન B12 ની અછત સામે કેવી રીતે મદદરૂપ બને છે અને તેનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો. (Credits: - Canva)

3 / 7
સરગવાનો  પાઉડર વિટામિન B12 નો સીધો સ્ત્રોત ન હોવા છતાં, તેમાં આવેલા પોષક તત્ત્વો આ વિટામિનના શરીરમાં શોષણને વધુ અસરકારક બનાવે છે.  સરગવાના પાંદડાઓમાં પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે, જે વિટામિન B12 ના યોગ્ય શોષણ અને ઉપયોગમાં સહાયરૂપ થાય છે. (Credits: - Canva)

સરગવાનો પાઉડર વિટામિન B12 નો સીધો સ્ત્રોત ન હોવા છતાં, તેમાં આવેલા પોષક તત્ત્વો આ વિટામિનના શરીરમાં શોષણને વધુ અસરકારક બનાવે છે. સરગવાના પાંદડાઓમાં પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે, જે વિટામિન B12 ના યોગ્ય શોષણ અને ઉપયોગમાં સહાયરૂપ થાય છે. (Credits: - Canva)

4 / 7
સરગવાનો પાવડર વિટામિન B12નો સારો સ્ત્રોત બની શકે છે, ખાસ કરીને તેમના માટે જે માંસાહારી ખોરાક લેતા નથી. તેમાં વિટામિન A, C, E, K સાથે કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક સહિતના ખનિજો અને ફ્લેવોનોઇડ્સ, પોલીફેનોલ્સ તથા ગ્લુકોસિનોલેટ્સ જેવા એન્ટીઑકિસડન્ટ જેવા ઘણા ગુણધર્મો હોય છે, જે સમગ્ર સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થાય છે. (Credits: - Canva)

સરગવાનો પાવડર વિટામિન B12નો સારો સ્ત્રોત બની શકે છે, ખાસ કરીને તેમના માટે જે માંસાહારી ખોરાક લેતા નથી. તેમાં વિટામિન A, C, E, K સાથે કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક સહિતના ખનિજો અને ફ્લેવોનોઇડ્સ, પોલીફેનોલ્સ તથા ગ્લુકોસિનોલેટ્સ જેવા એન્ટીઑકિસડન્ટ જેવા ઘણા ગુણધર્મો હોય છે, જે સમગ્ર સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થાય છે. (Credits: - Canva)

5 / 7
વિટામિન B12 ની કમી ઘટાડવા માટે તમે સરગવાને વિવિધ રીતે તમારા આહારમાં સામેલ કરી શકો છો. સરગવાનો પાવડર પાણી અથવા દૂધમાં મિશ્રિત કરીને રોજ પી શકાય છે, તેમજ સરગવાના તાજા પાનને શાકભાજી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. (Credits: - Canva)

વિટામિન B12 ની કમી ઘટાડવા માટે તમે સરગવાને વિવિધ રીતે તમારા આહારમાં સામેલ કરી શકો છો. સરગવાનો પાવડર પાણી અથવા દૂધમાં મિશ્રિત કરીને રોજ પી શકાય છે, તેમજ સરગવાના તાજા પાનને શાકભાજી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. (Credits: - Canva)

6 / 7
( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.) (Credits: - Canva)

( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.) (Credits: - Canva)

7 / 7

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">