અધિક શ્રાવણ મહિનામાં શિવની પૂજામાં અલગ અલગ શિવની આકૃતિ બનાવી રોજ કરવામાં આવે છે પુજા

ગાંધીનગરના આ સંતોષી માતાના મંદિરે રોજ માટીના શિવલિંગ, રામ ધનુષ, શિવ બાણ, વિષ્ણુ ભગવાન, સુદર્શન ચક્ર, જેવા વિવિધ પ્રકારના માટીની કલા ક્રુતિ બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે.

Navnit Darji
| Edited By: | Updated on: Aug 11, 2023 | 10:45 PM
આ અલગ અલગ કૃતિની પૂજાની પણ કેટલીક વિશેષતા છે. જેમ કે શિવ ધનુષની ભગવાન શિવ પાર્થેશ્વર સ્વરૂપ, ધનુષ્ય (શનિ) યંત્રની પુજા થી  ન્યાય માર્ગની પ્રાપ્તિ થાય છે.

આ અલગ અલગ કૃતિની પૂજાની પણ કેટલીક વિશેષતા છે. જેમ કે શિવ ધનુષની ભગવાન શિવ પાર્થેશ્વર સ્વરૂપ, ધનુષ્ય (શનિ) યંત્રની પુજા થી ન્યાય માર્ગની પ્રાપ્તિ થાય છે.

1 / 5
સૂર્ય યંત્રથી ભગવાન શિવના પાર્થેસ્વર  સ્વરૂપ સુર્ય યંત્ર સાથે  આત્મબલ (સેલ્ફ કોન્ફિડન્સ) ની પ્રાપ્તિ થાય તે માટે શુભ માનવમાં આવે છે.

સૂર્ય યંત્રથી ભગવાન શિવના પાર્થેસ્વર સ્વરૂપ સુર્ય યંત્ર સાથે આત્મબલ (સેલ્ફ કોન્ફિડન્સ) ની પ્રાપ્તિ થાય તે માટે શુભ માનવમાં આવે છે.

2 / 5
અધિક શ્રાવણ માસના ગુરુવારના શુભ દિવસે  ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ, બ્રહસ્પતિ  યંત્રની પુજા થી બાળકોને સારી વિદ્યાની  પ્રાપ્તિ થાય છે.

અધિક શ્રાવણ માસના ગુરુવારના શુભ દિવસે ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ, બ્રહસ્પતિ યંત્રની પુજા થી બાળકોને સારી વિદ્યાની પ્રાપ્તિ થાય છે.

3 / 5
અધિક શ્રાવણ માસના બુધવાર  ના શુભ દિને  ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ બુધ 【કૂર્મ】યંત્ર સાથે  બાલકોને સારી શુભ બુદ્ધિની પ્રાપ્તિ થાય તે માટે શુભ દર્શન  કરવા ખૂબ સારા માનવમાં આવે છે.

અધિક શ્રાવણ માસના બુધવાર ના શુભ દિને ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ બુધ 【કૂર્મ】યંત્ર સાથે બાલકોને સારી શુભ બુદ્ધિની પ્રાપ્તિ થાય તે માટે શુભ દર્શન કરવા ખૂબ સારા માનવમાં આવે છે.

4 / 5
 અધિક શ્રાવણ માસના મંગળવાર ના શુભ દિને  ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ મંગળ યંત્ર સાથે જમીન કાર્યની પ્રાપ્તિ થાય તે માટે તેના દર્શન ખૂબ ઉપયોગી માનવમાં આવે છે.

અધિક શ્રાવણ માસના મંગળવાર ના શુભ દિને ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ મંગળ યંત્ર સાથે જમીન કાર્યની પ્રાપ્તિ થાય તે માટે તેના દર્શન ખૂબ ઉપયોગી માનવમાં આવે છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">