AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modhwadia Surname History : ગુજરાતના નવામંત્રી મંડળના મંત્રી અર્જુન મોઢવાડિયાની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે મોઢવાડિયા અટકનો અર્થ શું થાય તે જાણીશું

| Updated on: Oct 17, 2025 | 1:47 PM
Share
"મોઢવાડિયા" અટકનો ઇતિહાસ ગુજરાતના વણિક, બ્રાહ્મણ અને અન્ય સમુદાય સાથે જોડાયેલા છે. આ અટક મુખ્યત્વે સૌરાષ્ટ્ર પ્રદેશના પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, વગેરેમાં પ્રચલિત છે.

"મોઢવાડિયા" અટકનો ઇતિહાસ ગુજરાતના વણિક, બ્રાહ્મણ અને અન્ય સમુદાય સાથે જોડાયેલા છે. આ અટક મુખ્યત્વે સૌરાષ્ટ્ર પ્રદેશના પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, વગેરેમાં પ્રચલિત છે.

1 / 7
મોઢવાડિયા બે શબ્દોથી બનેલો છે. જેમાં મોઢનો અર્થ ગુજરાતના એક પ્રાચીન શહેર અથવા પ્રદેશનું નામ છે. જ્યારે વાડિયાનો અર્થ ગુજરાતીમાં સ્થળ સાથે સંકળાયેલ વ્યક્તિ થાય છે.

મોઢવાડિયા બે શબ્દોથી બનેલો છે. જેમાં મોઢનો અર્થ ગુજરાતના એક પ્રાચીન શહેર અથવા પ્રદેશનું નામ છે. જ્યારે વાડિયાનો અર્થ ગુજરાતીમાં સ્થળ સાથે સંકળાયેલ વ્યક્તિ થાય છે.

2 / 7
મોઢવાડિયાનો અર્થ મોઢ ગામ અથવા મોઢ પ્રદેશનો વ્યક્તિ થાય છે. જે એક સમયે મોઢદેશ તરીકે ઓળખાતું હતું.

મોઢવાડિયાનો અર્થ મોઢ ગામ અથવા મોઢ પ્રદેશનો વ્યક્તિ થાય છે. જે એક સમયે મોઢદેશ તરીકે ઓળખાતું હતું.

3 / 7
આ પ્રદેશમાંથી ઉદ્ભવતા ઘણા સમુદાયોએ તેમની અટકમાં "મોઢ" ઉમેર્યું - જેમ કે મોઢ બાણિયા, મોઢ બ્રાહ્મણ, મોઢ ઘાંચી, મોઢ વણિક, વગેરે.

આ પ્રદેશમાંથી ઉદ્ભવતા ઘણા સમુદાયોએ તેમની અટકમાં "મોઢ" ઉમેર્યું - જેમ કે મોઢ બાણિયા, મોઢ બ્રાહ્મણ, મોઢ ઘાંચી, મોઢ વણિક, વગેરે.

4 / 7
મોઢવાડિયાએ એવા લોકો માનવામાં આવે છે જેઓ આ પ્રદેશમાંથી સ્થળાંતર કરીને સૌરાષ્ટ્ર અથવા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો (પોરબંદર, રાજકોટ, ભાવનગર) માં સ્થાયી થયા હતા.

મોઢવાડિયાએ એવા લોકો માનવામાં આવે છે જેઓ આ પ્રદેશમાંથી સ્થળાંતર કરીને સૌરાષ્ટ્ર અથવા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો (પોરબંદર, રાજકોટ, ભાવનગર) માં સ્થાયી થયા હતા.

5 / 7
કેટલાક મોઢવાડિયા પરિવારો મોઢ વણિક સમુદાયના છે, જ્યારે અન્ય મોઢ બ્રાહ્મણ કુળ અને અન્ય સમુદાય સાથે જોડાયેલા છે. તેમના ગોત્રોમાં કશ્યપ, ગૌતમ, ભૃગુ અથવા વશિષ્ઠનો સમાવેશ થાય છે .જે તેમની કુળ પરંપરાઓ અનુસાર બદલાય છે.

કેટલાક મોઢવાડિયા પરિવારો મોઢ વણિક સમુદાયના છે, જ્યારે અન્ય મોઢ બ્રાહ્મણ કુળ અને અન્ય સમુદાય સાથે જોડાયેલા છે. તેમના ગોત્રોમાં કશ્યપ, ગૌતમ, ભૃગુ અથવા વશિષ્ઠનો સમાવેશ થાય છે .જે તેમની કુળ પરંપરાઓ અનુસાર બદલાય છે.

6 / 7
મોઢવાડિયા પરિવાર પરંપરાગત રીતે, તેઓ વ્યવસાય, શિક્ષણ, પુરોહિત અને સમાજ સેવામાં સામેલ રહ્યા છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

મોઢવાડિયા પરિવાર પરંપરાગત રીતે, તેઓ વ્યવસાય, શિક્ષણ, પુરોહિત અને સમાજ સેવામાં સામેલ રહ્યા છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

7 / 7

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
g clip-path="url(#clip0_868_265)">