AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modhwadia Surname History : ગુજરાતના નવામંત્રી મંડળના મંત્રી અર્જુન મોઢવાડિયાની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે મોઢવાડિયા અટકનો અર્થ શું થાય તે જાણીશું

| Updated on: Oct 17, 2025 | 1:47 PM
Share
"મોઢવાડિયા" અટકનો ઇતિહાસ ગુજરાતના વણિક, બ્રાહ્મણ અને અન્ય સમુદાય સાથે જોડાયેલા છે. આ અટક મુખ્યત્વે સૌરાષ્ટ્ર પ્રદેશના પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, વગેરેમાં પ્રચલિત છે.

"મોઢવાડિયા" અટકનો ઇતિહાસ ગુજરાતના વણિક, બ્રાહ્મણ અને અન્ય સમુદાય સાથે જોડાયેલા છે. આ અટક મુખ્યત્વે સૌરાષ્ટ્ર પ્રદેશના પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, વગેરેમાં પ્રચલિત છે.

1 / 7
મોઢવાડિયા બે શબ્દોથી બનેલો છે. જેમાં મોઢનો અર્થ ગુજરાતના એક પ્રાચીન શહેર અથવા પ્રદેશનું નામ છે. જ્યારે વાડિયાનો અર્થ ગુજરાતીમાં સ્થળ સાથે સંકળાયેલ વ્યક્તિ થાય છે.

મોઢવાડિયા બે શબ્દોથી બનેલો છે. જેમાં મોઢનો અર્થ ગુજરાતના એક પ્રાચીન શહેર અથવા પ્રદેશનું નામ છે. જ્યારે વાડિયાનો અર્થ ગુજરાતીમાં સ્થળ સાથે સંકળાયેલ વ્યક્તિ થાય છે.

2 / 7
મોઢવાડિયાનો અર્થ મોઢ ગામ અથવા મોઢ પ્રદેશનો વ્યક્તિ થાય છે. જે એક સમયે મોઢદેશ તરીકે ઓળખાતું હતું.

મોઢવાડિયાનો અર્થ મોઢ ગામ અથવા મોઢ પ્રદેશનો વ્યક્તિ થાય છે. જે એક સમયે મોઢદેશ તરીકે ઓળખાતું હતું.

3 / 7
આ પ્રદેશમાંથી ઉદ્ભવતા ઘણા સમુદાયોએ તેમની અટકમાં "મોઢ" ઉમેર્યું - જેમ કે મોઢ બાણિયા, મોઢ બ્રાહ્મણ, મોઢ ઘાંચી, મોઢ વણિક, વગેરે.

આ પ્રદેશમાંથી ઉદ્ભવતા ઘણા સમુદાયોએ તેમની અટકમાં "મોઢ" ઉમેર્યું - જેમ કે મોઢ બાણિયા, મોઢ બ્રાહ્મણ, મોઢ ઘાંચી, મોઢ વણિક, વગેરે.

4 / 7
મોઢવાડિયાએ એવા લોકો માનવામાં આવે છે જેઓ આ પ્રદેશમાંથી સ્થળાંતર કરીને સૌરાષ્ટ્ર અથવા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો (પોરબંદર, રાજકોટ, ભાવનગર) માં સ્થાયી થયા હતા.

મોઢવાડિયાએ એવા લોકો માનવામાં આવે છે જેઓ આ પ્રદેશમાંથી સ્થળાંતર કરીને સૌરાષ્ટ્ર અથવા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો (પોરબંદર, રાજકોટ, ભાવનગર) માં સ્થાયી થયા હતા.

5 / 7
કેટલાક મોઢવાડિયા પરિવારો મોઢ વણિક સમુદાયના છે, જ્યારે અન્ય મોઢ બ્રાહ્મણ કુળ અને અન્ય સમુદાય સાથે જોડાયેલા છે. તેમના ગોત્રોમાં કશ્યપ, ગૌતમ, ભૃગુ અથવા વશિષ્ઠનો સમાવેશ થાય છે .જે તેમની કુળ પરંપરાઓ અનુસાર બદલાય છે.

કેટલાક મોઢવાડિયા પરિવારો મોઢ વણિક સમુદાયના છે, જ્યારે અન્ય મોઢ બ્રાહ્મણ કુળ અને અન્ય સમુદાય સાથે જોડાયેલા છે. તેમના ગોત્રોમાં કશ્યપ, ગૌતમ, ભૃગુ અથવા વશિષ્ઠનો સમાવેશ થાય છે .જે તેમની કુળ પરંપરાઓ અનુસાર બદલાય છે.

6 / 7
મોઢવાડિયા પરિવાર પરંપરાગત રીતે, તેઓ વ્યવસાય, શિક્ષણ, પુરોહિત અને સમાજ સેવામાં સામેલ રહ્યા છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

મોઢવાડિયા પરિવાર પરંપરાગત રીતે, તેઓ વ્યવસાય, શિક્ષણ, પુરોહિત અને સમાજ સેવામાં સામેલ રહ્યા છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

7 / 7

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
g clip-path="url(#clip0_868_265)">