AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ડૉ. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન મ્યુઝિયમના ફેઝ-3ની કામગીરી અંગેની યોજાઈ બેઠક, જુઓ ફોટો

મંત્રી ભાનુબેન બાબરીયાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમની મુલાકાત લઈ માહિતી મેળવી હતી અને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ફેઝ 3 અંગેની કામગીરીની ચર્ચા-વિચારણા પણ કરી હતી.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Nov 22, 2023 | 9:32 PM
Share
અમદાવાદના રાણીપમાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ડો. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન મ્યુઝિયમના ફેઝ-3ની કામગીરી અંગેની બેઠક યોજાઈ.

અમદાવાદના રાણીપમાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ડો. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન મ્યુઝિયમના ફેઝ-3ની કામગીરી અંગેની બેઠક યોજાઈ.

1 / 5
જેમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમની મુલાકાત લઈ માહિતી મેળવી હતી.

જેમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમની મુલાકાત લઈ માહિતી મેળવી હતી.

2 / 5
મંત્રી ભાનુબેન બાબરીયાએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ફેઝ 3 અંગેની કામગીરીની ચર્ચા-વિચારણા પણ કરી હતી.

મંત્રી ભાનુબેન બાબરીયાએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ફેઝ 3 અંગેની કામગીરીની ચર્ચા-વિચારણા પણ કરી હતી.

3 / 5
આ બેઠકમાં અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક રચિત રાજ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નાયબ સચિવ જીગર પટેલ, કાર્યપાલક ઈજનેર કૃણાલ પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર ચિરાગ દેસાઈ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક રચિત રાજ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નાયબ સચિવ જીગર પટેલ, કાર્યપાલક ઈજનેર કૃણાલ પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર ચિરાગ દેસાઈ હાજર રહ્યા હતા.

4 / 5
આ સાથે જ અનુસૂચિત જાતિ કલ્યાણ, અમદાવાદના નાયબ નિયામક પી.વી. સાવલિયા તથા વામા કમ્યૂનિકેશન, અમદાવાદના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

આ સાથે જ અનુસૂચિત જાતિ કલ્યાણ, અમદાવાદના નાયબ નિયામક પી.વી. સાવલિયા તથા વામા કમ્યૂનિકેશન, અમદાવાદના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">