AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અચાનક બીમાર પડી જાઓ તો શું કરવું? જાણો

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો અચાનક તબિયત બગડી જાય તો તમારે ચિંતા કરવાની જરરુ નથી. રેલવે અનેક સુવિધાઓ આપે છે. જેની તમે મદદ લઈ શકો છો. તો ચાલો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીએ.

| Updated on: Jan 26, 2026 | 8:11 PM
Share
દેશમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, જેના માટે ભારતીય રેલ્વે દ્વારા ઘણી ટ્રેનો ચલાવવામાં આવે છે.ભારતીય રેલવે માત્ર સફરનું સાધન નથી પરંતુ દેશની લાઈફલાઈન છે, લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કેટલીક વખત મુસાફરોની તબિયત બગડી જાય છે. માથામાં દુખાવો, બ્લડ પ્રેશરમાં ઉતાર-ચઢાવ, બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓને પણ અનેક સમસ્યાઓ થાય છે.

દેશમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, જેના માટે ભારતીય રેલ્વે દ્વારા ઘણી ટ્રેનો ચલાવવામાં આવે છે.ભારતીય રેલવે માત્ર સફરનું સાધન નથી પરંતુ દેશની લાઈફલાઈન છે, લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કેટલીક વખત મુસાફરોની તબિયત બગડી જાય છે. માથામાં દુખાવો, બ્લડ પ્રેશરમાં ઉતાર-ચઢાવ, બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓને પણ અનેક સમસ્યાઓ થાય છે.

1 / 6
આવી પરિસ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરુર નથી. તમે ટ્રોનમાં મેડિકલ સહાયતા લઈ શકો છો. તમે કોલ કરી નજીકના સ્ટેશન પર ડોક્ટર,મેડિકલ ટીમ કે એમ્બયુલન્સની તરત બોલાવી શકો છો. મુસાફરોએ મુસાફરી કરતા પહેલા આ વાતની જાણ હોવી જોઈએ.

આવી પરિસ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરુર નથી. તમે ટ્રોનમાં મેડિકલ સહાયતા લઈ શકો છો. તમે કોલ કરી નજીકના સ્ટેશન પર ડોક્ટર,મેડિકલ ટીમ કે એમ્બયુલન્સની તરત બોલાવી શકો છો. મુસાફરોએ મુસાફરી કરતા પહેલા આ વાતની જાણ હોવી જોઈએ.

2 / 6
 ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરની તબિયત અચાનક ખરાબ થઈ જાય છે. તો સૌથી પહેલા હેલ્પલાઈન નંબર 139 પર કોલ કરવો. કોલ કરી તમારે તમારી ટ્રેનનો સીટ નંબર જણાવવાનો રહેશે. તેમજ ક્યાં કોચમાં છો. આ સાથે દર્દીને જે સમસ્યા છે. તેના વિશે જાણકારી આપવાની રહેશે.

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરની તબિયત અચાનક ખરાબ થઈ જાય છે. તો સૌથી પહેલા હેલ્પલાઈન નંબર 139 પર કોલ કરવો. કોલ કરી તમારે તમારી ટ્રેનનો સીટ નંબર જણાવવાનો રહેશે. તેમજ ક્યાં કોચમાં છો. આ સાથે દર્દીને જે સમસ્યા છે. તેના વિશે જાણકારી આપવાની રહેશે.

3 / 6
રેલવે કંટ્રોલ રુમ આ જાણકારીના આધાર પર તરત જ નજીકના સ્ટેશન પર ડોક્ટર કે મેડિકલની ટીમ અથવા એમ્બયુલન્સ મોકલે છે. જેનાથી ટ્રેન સ્ટેશન પર પહોંચતા જ દર્દીની સારવાર જલ્દી મળી જાય છે. આ સિસ્ટમ લાંબી મુસાફરી કરતા યાત્રિકોને ઈમરજન્સી પરિસ્થિતિમાં સમય બગાડ્યા વગર મળી જાય છે.

રેલવે કંટ્રોલ રુમ આ જાણકારીના આધાર પર તરત જ નજીકના સ્ટેશન પર ડોક્ટર કે મેડિકલની ટીમ અથવા એમ્બયુલન્સ મોકલે છે. જેનાથી ટ્રેન સ્ટેશન પર પહોંચતા જ દર્દીની સારવાર જલ્દી મળી જાય છે. આ સિસ્ટમ લાંબી મુસાફરી કરતા યાત્રિકોને ઈમરજન્સી પરિસ્થિતિમાં સમય બગાડ્યા વગર મળી જાય છે.

4 / 6
હેલ્પલાઈન નંબર સિવાય ટ્રેનમાં ટીટીઈ, કોચ અટેન્ટેડ કે પછી ગાર્ડ પણ મેડિકલ ઈમરજન્સીમાં તરત મદદ કરી શકે છે. કંટ્રોલ રુમનો સંપર્ક કરી ડોક્ટર કે એમ્બયુલન્સને બોલાવી શકે છે. આ સિવાય સ્ટેશન પર રેલવે હોસ્પિટલ અને ડોક્ટર પહેલાથી હાજર રહે છે.

હેલ્પલાઈન નંબર સિવાય ટ્રેનમાં ટીટીઈ, કોચ અટેન્ટેડ કે પછી ગાર્ડ પણ મેડિકલ ઈમરજન્સીમાં તરત મદદ કરી શકે છે. કંટ્રોલ રુમનો સંપર્ક કરી ડોક્ટર કે એમ્બયુલન્સને બોલાવી શકે છે. આ સિવાય સ્ટેશન પર રેલવે હોસ્પિટલ અને ડોક્ટર પહેલાથી હાજર રહે છે.

5 / 6
હેલ્પલાઈન નંબર સિવાય ટ્રેનમાં ટીટીઈ, કોચ અટેન્ટેડ કે પછી ગાર્ડ પણ મેડિકલ ઈમરજન્સીમાં તરત મદદ કરી શકે છે. કંટ્રોલ રુમનો સંપર્ક કરી ડોક્ટર કે એમ્બયુલન્સને બોલાવી શકે છે. આ સિવાય સ્ટેશન પર રેલવે હોસ્પિટલ અને ડોક્ટર પહેલાથી હાજર રહે છે.

હેલ્પલાઈન નંબર સિવાય ટ્રેનમાં ટીટીઈ, કોચ અટેન્ટેડ કે પછી ગાર્ડ પણ મેડિકલ ઈમરજન્સીમાં તરત મદદ કરી શકે છે. કંટ્રોલ રુમનો સંપર્ક કરી ડોક્ટર કે એમ્બયુલન્સને બોલાવી શકે છે. આ સિવાય સ્ટેશન પર રેલવે હોસ્પિટલ અને ડોક્ટર પહેલાથી હાજર રહે છે.

6 / 6

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે.અહી ક્લિક કરો

મેવાણીએ પટેલને કહ્યું-તારા જેવા ફુદાનું ચણુંઈ નહીં આવે, Video
મેવાણીએ પટેલને કહ્યું-તારા જેવા ફુદાનું ચણુંઈ નહીં આવે, Video
નાઈઝિરીયન મહિલા પાસેથી સૌથી ઘાતક ડ્રગ્સ ઝડપાયું
નાઈઝિરીયન મહિલા પાસેથી સૌથી ઘાતક ડ્રગ્સ ઝડપાયું
Breaking News : ભાજપના સાંસદ હેમાંગ જોષીનું ચોંકાવનારું નિવેદન
Breaking News : ભાજપના સાંસદ હેમાંગ જોષીનું ચોંકાવનારું નિવેદન
ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગે કરી આગાહી
પ્રજાસત્તાક પર્વના દિવસે હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી
પ્રજાસત્તાક પર્વના દિવસે હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી
વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
નાણાકીય પરિસ્થિતિ સુધરશે, અચાનક તમારા કામની તપાસ થઈ શકે છે
નાણાકીય પરિસ્થિતિ સુધરશે, અચાનક તમારા કામની તપાસ થઈ શકે છે
ખાતામાં હતા માત્ર 102 રૂપિયા, હવે PMO એ કરાવી ફ્લાઈટની ટિકિટ
ખાતામાં હતા માત્ર 102 રૂપિયા, હવે PMO એ કરાવી ફ્લાઈટની ટિકિટ
અંગદાનના પ્રણેતા નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી
અંગદાનના પ્રણેતા નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી
અમેરિકામાં આર્કટિક પવનો અને હિમવર્ષાથી 24 કરોડ લોકો પ્રભાવિત
અમેરિકામાં આર્કટિક પવનો અને હિમવર્ષાથી 24 કરોડ લોકો પ્રભાવિત
g clip-path="url(#clip0_868_265)">