Maha Shivratri 2024 : ઉત્તર ગુજરાતના આ મંદિરમાં મહાશિવરાત્રીના દિવસે શિવ પ્રતિમા સમક્ષ પ્રગટાવાય છે સવા મણ રુનો એક જ દિવો
સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા બેરણાં ગામ પાસે કુદરતી સૌદર્ય વચ્ચે આવેલા ભક્તિ ધામમાં વિશાળ શિવ પ્રતિમા આવેલી છે. વિશ્વકલ્યાણના હેતુથી મહાશિવરાત્રીના અહીં સવા મણ રુનો દિવો પ્રગટાવવામાં આવતો હોય છે.
Latest News Updates
Most Read Stories