AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Plants: તમારા ઘરની બાલકનીમાં લગાવો આ પાંચ પ્લાન્ટ્સ, ખુલી જશે ભાગ્ય અને તરક્કીના દ્વાર

Vastu plants for balcony: દરેક વ્યક્તિ તેના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાની કામના કરે છે. સનાતન પરંપરામાં વાસ્તુ શાસ્ત્ર અને ચીની પરંપરામાં ફેંગશુઈ બંનેમાં વૃક્ષો અને છોડને ઊર્જાનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે.

| Updated on: Sep 07, 2026 | 3:51 PM
Share
ઘરની બાલકની માત્ર ખુલી હવા લેવા માટે જ નથી. પરંતુ આ એ પ્રવેશદ્વાર પણ છે જ્યાંથી ઘરમાં મુખ્ય રીતે પ્રાણવાયુ અને ભાગ્યનો પ્રવેશ થાય છે. જો તમે તમારી બાલકનીમાં યોગ્ય દિશા અને યોગ્ય નિયમ અનુસાર લકી પ્લાન્ટ્સ લગાવો છો તો એ ન માત્ર ઘરની શોભા વધારે છે. પરંતુ તમારા જીવનમાં તરક્કીના બંધ દરવાજા પણ ખોલી દે છે.

ઘરની બાલકની માત્ર ખુલી હવા લેવા માટે જ નથી. પરંતુ આ એ પ્રવેશદ્વાર પણ છે જ્યાંથી ઘરમાં મુખ્ય રીતે પ્રાણવાયુ અને ભાગ્યનો પ્રવેશ થાય છે. જો તમે તમારી બાલકનીમાં યોગ્ય દિશા અને યોગ્ય નિયમ અનુસાર લકી પ્લાન્ટ્સ લગાવો છો તો એ ન માત્ર ઘરની શોભા વધારે છે. પરંતુ તમારા જીવનમાં તરક્કીના બંધ દરવાજા પણ ખોલી દે છે.

1 / 8
તુલસી (Tulsi): તુલસીનો છોડ ધાર્મિક અને વાસ્તુની દૃષ્ટિએ ઘણો મહત્વપૂર્ણ મનાય છે. તેને ઘરમાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને તેની સાથે જ આ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. તુલસીનો છોડ લગાવીને ન માત્ર તમે પુણ્ય પ્રાપ્ત કરો છો પરંતુ આર્થિક સમૃદ્ધિ પણ વધારો છો.

તુલસી (Tulsi): તુલસીનો છોડ ધાર્મિક અને વાસ્તુની દૃષ્ટિએ ઘણો મહત્વપૂર્ણ મનાય છે. તેને ઘરમાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને તેની સાથે જ આ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. તુલસીનો છોડ લગાવીને ન માત્ર તમે પુણ્ય પ્રાપ્ત કરો છો પરંતુ આર્થિક સમૃદ્ધિ પણ વધારો છો.

2 / 8
મની વેલ (Money Plant):આ છોડ આર્થિક સમૃદ્ધિ અને સુખ-શાંતિનું પ્રતિક છે. ઘરની બાલકનીમાં તેને લગાવવાથી તમે ઘરમાં ધન અને સમૃદ્ધિ લાી શકો છો. આ ઉપરાંત આ છોડ હવાને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે.

મની વેલ (Money Plant):આ છોડ આર્થિક સમૃદ્ધિ અને સુખ-શાંતિનું પ્રતિક છે. ઘરની બાલકનીમાં તેને લગાવવાથી તમે ઘરમાં ધન અને સમૃદ્ધિ લાી શકો છો. આ ઉપરાંત આ છોડ હવાને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે.

3 / 8
ગલગોટા (Marigold) :ગલગોટાનો છોડ રંગબેરંગી કુલો આપે છે. તે ન માત્ર ઘરની શોભા વધારશે પરંતુ ઘરના વાતાવરણને પણ સકારાત્મક અને તાજગીથી ભરી દે છે. આ છોડ આર્થિક સમૃદ્ધિ અને શાંતિનો પ્રતીક મનાય છે.

ગલગોટા (Marigold) :ગલગોટાનો છોડ રંગબેરંગી કુલો આપે છે. તે ન માત્ર ઘરની શોભા વધારશે પરંતુ ઘરના વાતાવરણને પણ સકારાત્મક અને તાજગીથી ભરી દે છે. આ છોડ આર્થિક સમૃદ્ધિ અને શાંતિનો પ્રતીક મનાય છે.

4 / 8
વાંસ (Bamboo): વાંસ ને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ શુભ માનવામાં આવે છે. આ સમૃદ્ધિ અને સફળતા લાવવામાં મદદ કરે છે.

વાંસ (Bamboo): વાંસ ને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ શુભ માનવામાં આવે છે. આ સમૃદ્ધિ અને સફળતા લાવવામાં મદદ કરે છે.

5 / 8
જો આપ તરક્કી કરવા માગો છો તો વાંસના પ્લાન્ટને તમારી બાલકનીમાં લગાવો. વાંસનો પ્લાન્ટ આસાનીથી વધે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.

જો આપ તરક્કી કરવા માગો છો તો વાંસના પ્લાન્ટને તમારી બાલકનીમાં લગાવો. વાંસનો પ્લાન્ટ આસાનીથી વધે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.

6 / 8
ગુલાબનો છોડ ઘરમાં રાખવો પ્રેમનું પ્રતીક ગણાય છે. ઘરના સભ્યો વચ્ચે અરસપરસ સુમેળ અને પ્રેમ જળવાઈ રહે છે. તેની સુગંઘ અને સુંદરતા ઘરના માહોલને ખુશનુમા અને પોઝિટિવ રાખે છે. ગુલાબનો છોડ તમારા સંબંધોમાં પણ મીઠાસ લાવશે.

ગુલાબનો છોડ ઘરમાં રાખવો પ્રેમનું પ્રતીક ગણાય છે. ઘરના સભ્યો વચ્ચે અરસપરસ સુમેળ અને પ્રેમ જળવાઈ રહે છે. તેની સુગંઘ અને સુંદરતા ઘરના માહોલને ખુશનુમા અને પોઝિટિવ રાખે છે. ગુલાબનો છોડ તમારા સંબંધોમાં પણ મીઠાસ લાવશે.

7 / 8
આ તમામ છોડને તમારી બાાલકનીમાં લગાવવાથી  તમારુ ઘર હર્યુંભર્યું અને સુંદર લાગશે સાથોસાથ તમારા જીવનમાં તરક્કી અને સમૃદ્ધિ પણ વધશે.

આ તમામ છોડને તમારી બાાલકનીમાં લગાવવાથી તમારુ ઘર હર્યુંભર્યું અને સુંદર લાગશે સાથોસાથ તમારા જીવનમાં તરક્કી અને સમૃદ્ધિ પણ વધશે.

8 / 8

લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ મામલે નોંધાયો ગુનો, મુકેશ રબારી સાથે મૈત્રી કરાર થયા હોવાનો પોલીસ ફરિયાદમાં ખૂલાસો

Follow Us
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
g clip-path="url(#clip0_868_265)">