AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રી હરિ લેશે કલ્કિ અવતાર, જાણો તેનો જન્મ ક્યાં થશે અને સ્વરૂપ કેવું હશે?

શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના 24 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી શ્રી હરિના 23 અવતારો પૃથ્વી પર અવતર્યા છે. હવે 24માં અવતારનો વારો છે. જે 'કલ્કી અવતાર' તરીકે જન્મ લેશે.

| Updated on: Feb 19, 2024 | 10:28 AM
Share
ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે પણ દુનિયામાં અધર્મ વધ્યો છે ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની પુનઃસ્થાપના માટે પૃથ્વી પર જન્મ લીધો છે. શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના 24 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી શ્રી હરિના 23 અવતારો પૃથ્વી પર અવતર્યા છે. હવે 24માં અવતારનો વારો છે. જે 'કલ્કી અવતાર' તરીકે જન્મ લેશે. એવું કહેવાય છે કે આ ભગવાન વિષ્ણુના મુખ્ય 10 અવતારોમાંનો એક હશે. પુરાણો અનુસાર આ અવતાર કળિયુગના અંતમાં અવતરશે. જાણો કલ્કિ અવતાર વિશે મહત્વની માહિતી.

ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે પણ દુનિયામાં અધર્મ વધ્યો છે ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની પુનઃસ્થાપના માટે પૃથ્વી પર જન્મ લીધો છે. શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના 24 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી શ્રી હરિના 23 અવતારો પૃથ્વી પર અવતર્યા છે. હવે 24માં અવતારનો વારો છે. જે 'કલ્કી અવતાર' તરીકે જન્મ લેશે. એવું કહેવાય છે કે આ ભગવાન વિષ્ણુના મુખ્ય 10 અવતારોમાંનો એક હશે. પુરાણો અનુસાર આ અવતાર કળિયુગના અંતમાં અવતરશે. જાણો કલ્કિ અવતાર વિશે મહત્વની માહિતી.

1 / 5
ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રી કૃષ્ણએ પૃથ્વી છોડતાં સાથે જ કલયુગ શરૂ થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે પુરાણોમાં કળિયુગ 4 લાખ 32 હજાર વર્ષનો હોવાનું કહેવાય છે. હવે કળિયુગના 5126 વર્ષ વીતી ગયા છે.

ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રી કૃષ્ણએ પૃથ્વી છોડતાં સાથે જ કલયુગ શરૂ થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે પુરાણોમાં કળિયુગ 4 લાખ 32 હજાર વર્ષનો હોવાનું કહેવાય છે. હવે કળિયુગના 5126 વર્ષ વીતી ગયા છે.

2 / 5
શ્રીમદ ભાગવત પુરાણના 12માં સ્કંધના 24માં શ્લોક અનુસાર, જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્ર એક સાથે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે, ત્યારે ભગવાન કલ્કિનો જન્મ પૃથ્વી પર થશે. શ્રી હરિના આ દસમા અવતારની જન્મ તિથિ સાવન માસની શુક્લપક્ષની પંચમીની તિથિ હશે.

શ્રીમદ ભાગવત પુરાણના 12માં સ્કંધના 24માં શ્લોક અનુસાર, જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્ર એક સાથે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે, ત્યારે ભગવાન કલ્કિનો જન્મ પૃથ્વી પર થશે. શ્રી હરિના આ દસમા અવતારની જન્મ તિથિ સાવન માસની શુક્લપક્ષની પંચમીની તિથિ હશે.

3 / 5
કલ્કિ ક્યાં અવતરશે? : મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે કલ્કી અવતારનો જન્મ ઉત્તર પ્રદેશના સંભલમાં થશે. તેથી જ આ સ્થાન પર કલ્કિ ધામ બનાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ભગવાન વિષ્ણુના તમામ અવતારોના મંદિરો તેમના અવતાર પછી બનાવવામાં આવ્યા હતા, પરંતુ કલ્કી ભગવાન વિષ્ણુનો એકમાત્ર અવતાર છે જેનું મંદિર તેમના અવતાર પહેલા પણ બનાવવામાં આવી રહ્યું છે.

કલ્કિ ક્યાં અવતરશે? : મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે કલ્કી અવતારનો જન્મ ઉત્તર પ્રદેશના સંભલમાં થશે. તેથી જ આ સ્થાન પર કલ્કિ ધામ બનાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ભગવાન વિષ્ણુના તમામ અવતારોના મંદિરો તેમના અવતાર પછી બનાવવામાં આવ્યા હતા, પરંતુ કલ્કી ભગવાન વિષ્ણુનો એકમાત્ર અવતાર છે જેનું મંદિર તેમના અવતાર પહેલા પણ બનાવવામાં આવી રહ્યું છે.

4 / 5
કલ્કિ અવતારનું સ્વરૂપ કેવું હશે? : 'અગ્નિ પુરાણ'ના સોળમાં અધ્યાયમાં કલ્કિ અવતારને ધનુષ અને બાણ ધરાવનારા ઘોડેસવાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર દેવદત્ત નામના સફેદ ઘોડાં પર બેસીને આવશે. જે કળિયુગના પાપીઓનો નાશ કરશે. ભગવાનનો આ અવતાર 64 કલાઓથી સજ્જ હશે. કલ્કિ ભગવાન શિવની તપસ્યા કરશે અને તેમની પાસેથી ચમત્કારિક શક્તિઓ મેળવીને અધર્મનો નાશ કરશે. (All Photo Credit : Social media)

કલ્કિ અવતારનું સ્વરૂપ કેવું હશે? : 'અગ્નિ પુરાણ'ના સોળમાં અધ્યાયમાં કલ્કિ અવતારને ધનુષ અને બાણ ધરાવનારા ઘોડેસવાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર દેવદત્ત નામના સફેદ ઘોડાં પર બેસીને આવશે. જે કળિયુગના પાપીઓનો નાશ કરશે. ભગવાનનો આ અવતાર 64 કલાઓથી સજ્જ હશે. કલ્કિ ભગવાન શિવની તપસ્યા કરશે અને તેમની પાસેથી ચમત્કારિક શક્તિઓ મેળવીને અધર્મનો નાશ કરશે. (All Photo Credit : Social media)

5 / 5
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">