AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Live in relationship : શું તમે લિવ-ઈન રિલેશનશિપમાં રહો છો ? જાણો તેની કાનુની માન્યતા શું હોય

Live in relationship : ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કોઈ ચોક્કસ કાયદો નથી, પરંતુ બંધારણના અનુચ્છેદ 21 (જીવન અને સ્વતંત્રતાનો અધિકાર) હેઠળ તેને વ્યક્તિગત પસંદગીનો ભાગ માનવામાં આવે છે.

| Updated on: Feb 02, 2025 | 8:58 AM
Share
Live in relationship : લિવ-ઇન રિલેશનશિપ એ બે અપરિણીત લોકો વચ્ચેનો સંબંધ છે. આમાં બંને લોકો સાથે રહે છે અને લગ્નની જેમ એકબીજા સાથે જોડાયેલા છે. લિવ-ઇન રિલેશનશિપને સામાન્ય રીતે લગ્ન વિના સાથે રહેવા તરીકે ઓળખવામાં આવે છે.

Live in relationship : લિવ-ઇન રિલેશનશિપ એ બે અપરિણીત લોકો વચ્ચેનો સંબંધ છે. આમાં બંને લોકો સાથે રહે છે અને લગ્નની જેમ એકબીજા સાથે જોડાયેલા છે. લિવ-ઇન રિલેશનશિપને સામાન્ય રીતે લગ્ન વિના સાથે રહેવા તરીકે ઓળખવામાં આવે છે.

1 / 5
ભારતમાં લિવ-ઇન રિલેશનશિપને કાયદેસર માન્યતા નથી. જો કે ભારતની સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લગ્ન વિના લિવ-ઇન રિલેશનશિપ ગુનો નથી.

ભારતમાં લિવ-ઇન રિલેશનશિપને કાયદેસર માન્યતા નથી. જો કે ભારતની સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લગ્ન વિના લિવ-ઇન રિલેશનશિપ ગુનો નથી.

2 / 5
એસ.ખુશ્બુ વિ. કન્નીઅમ્મલ (2010) : કોર્ટે કહ્યું કે, લિવ-ઇન રિલેશનશિપને ગુનો ગણી શકાય નહીં અને તે બે પુખ્ત વયના લોકોનો વ્યક્તિગત નિર્ણય હોય છે. ઇન્દ્ર શર્મા વિ. વી.કે.વી. શર્મા (2013) : સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો સંબંધ લાંબા સમય સુધી ટકી રહ્યો હોય તો તેને લગ્ન જેવું કાનૂની રક્ષણ મળી શકે છે.

એસ.ખુશ્બુ વિ. કન્નીઅમ્મલ (2010) : કોર્ટે કહ્યું કે, લિવ-ઇન રિલેશનશિપને ગુનો ગણી શકાય નહીં અને તે બે પુખ્ત વયના લોકોનો વ્યક્તિગત નિર્ણય હોય છે. ઇન્દ્ર શર્મા વિ. વી.કે.વી. શર્મા (2013) : સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો સંબંધ લાંબા સમય સુધી ટકી રહ્યો હોય તો તેને લગ્ન જેવું કાનૂની રક્ષણ મળી શકે છે.

3 / 5
નિયમ : કોર્ટે કહ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના બે પુખ્ત વયના લોકો વચ્ચે સંમતિથી લિવ-ઇન સંબંધ બાંધવો ભારતમાં ગુનો નથી. લિવ-ઇન રિલેશનશિપ શું છે? લિવ-ઇન રિલેશનશિપ એ એવા સંબંધો છે જેમાં 18 વર્ષથી વધુ ઉંમરના બે પુખ્ત વયના લોકો એકબીજા સાથે લગ્ન કર્યા વિના સાથે રહે છે. લગ્નથી વિપરીત, લિવ-ઇન રિલેશનશિપમાં કોઈ કાનૂની અસરો હોતી નથી.

નિયમ : કોર્ટે કહ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના બે પુખ્ત વયના લોકો વચ્ચે સંમતિથી લિવ-ઇન સંબંધ બાંધવો ભારતમાં ગુનો નથી. લિવ-ઇન રિલેશનશિપ શું છે? લિવ-ઇન રિલેશનશિપ એ એવા સંબંધો છે જેમાં 18 વર્ષથી વધુ ઉંમરના બે પુખ્ત વયના લોકો એકબીજા સાથે લગ્ન કર્યા વિના સાથે રહે છે. લગ્નથી વિપરીત, લિવ-ઇન રિલેશનશિપમાં કોઈ કાનૂની અસરો હોતી નથી.

4 / 5
કોઈપણ લિવ-ઇન રિલેશનશિપમાં બંને પક્ષો સતત સમયગાળા માટે સાથે રહેતા હોવા જોઈએ. કોઈપણ પક્ષ એવો ન હોવો જોઈએ કે થોડો ટાઈમ સાથે રહે અને થોડો ટાઈમ અલગ રહે. સાથે રહેવાનો વાજબી સમયગાળો જરૂરી છે. જો યોગ્ય સમયગાળો પૂર્ણ થાય તો તેને લિવ ઇન રિલેશનશિપ ગણવામાં આવશે.

કોઈપણ લિવ-ઇન રિલેશનશિપમાં બંને પક્ષો સતત સમયગાળા માટે સાથે રહેતા હોવા જોઈએ. કોઈપણ પક્ષ એવો ન હોવો જોઈએ કે થોડો ટાઈમ સાથે રહે અને થોડો ટાઈમ અલગ રહે. સાથે રહેવાનો વાજબી સમયગાળો જરૂરી છે. જો યોગ્ય સમયગાળો પૂર્ણ થાય તો તેને લિવ ઇન રિલેશનશિપ ગણવામાં આવશે.

5 / 5

ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
g clip-path="url(#clip0_868_265)">