AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lemon Seeds : ભૂલથી લીંબુનું બી ખવાઈ જાય તો શું નુકસાન થાય?

Lemon Seeds: જો તમે ભૂલથી લીંબુના બીજ ગળી ગયા હોવ અને તે પછી તમે સતત વિચારતા હોવ કે લીંબુના બીજ હાનિકારક છે કે નહીં. આ સિવાય કેટલાક લોકો ભૂલથી આ બીજ ચાવી લે છે અને આવી સ્થિતિમાં લોકોને લાગે છે કે લીંબુના બીજમાંથી હાનિકારક તત્વો નીકળે છે અને તેની ઝેરની જેમ અસર થશે.

| Updated on: May 01, 2025 | 3:20 PM
Share
જો તમે લીંબુનું બી ચાવી જાવ છો તો તે લીંબુના બીજ તમને કોઈ નુકસાન પહોંચાડશે નહીં કે કોઈ પોષણ પણ આપશે નહીં.

જો તમે લીંબુનું બી ચાવી જાવ છો તો તે લીંબુના બીજ તમને કોઈ નુકસાન પહોંચાડશે નહીં કે કોઈ પોષણ પણ આપશે નહીં.

1 / 5
બીજી બાજુ જો તમે ખાતા સમયે ભૂલથી લીંબુના બીજ ચાવીને ગળી ગયા હોવ તો ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે તેમાં કોઈ ઝેરી પદાર્થ નથી જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે.

બીજી બાજુ જો તમે ખાતા સમયે ભૂલથી લીંબુના બીજ ચાવીને ગળી ગયા હોવ તો ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે તેમાં કોઈ ઝેરી પદાર્થ નથી જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે.

2 / 5
તે બીજ પાચનતંત્રમાંથી પસાર થઈ શકે છે અને શરીરમાંથી બહાર આવી શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ એવું નથી કે જો તમે ભૂલથી બીજ ચાવી લો તો પણ તેનાથી કોઈ નુકસાન થઈ જશે.

તે બીજ પાચનતંત્રમાંથી પસાર થઈ શકે છે અને શરીરમાંથી બહાર આવી શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ એવું નથી કે જો તમે ભૂલથી બીજ ચાવી લો તો પણ તેનાથી કોઈ નુકસાન થઈ જશે.

3 / 5
જો તમે ભૂલથી લીંબુના બીજ ગળી ગયા હોવ તો ગભરાવાની જરૂર નથી. આ બીજ સામાન્ય રીતે શરીરમાં પચતું નથી અને મળ સાથે કુદરતી રીતે બહાર નીકળી જાય છે .

જો તમે ભૂલથી લીંબુના બીજ ગળી ગયા હોવ તો ગભરાવાની જરૂર નથી. આ બીજ સામાન્ય રીતે શરીરમાં પચતું નથી અને મળ સાથે કુદરતી રીતે બહાર નીકળી જાય છે .

4 / 5
લીંબુના બીજમાં કોઈ ઝેરી તત્વ હોતું નથી જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે. જો તમે તેને ચાવીને ગળી જાઓ તો પણ તે નુકસાનકારક નથી. જો કે આ બીજ કોઈ ખાસ પોષક લાભ આપતા નથી. તેથી તમારે ગભરાવવાની કોઈ જરુર નથી.

લીંબુના બીજમાં કોઈ ઝેરી તત્વ હોતું નથી જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે. જો તમે તેને ચાવીને ગળી જાઓ તો પણ તે નુકસાનકારક નથી. જો કે આ બીજ કોઈ ખાસ પોષક લાભ આપતા નથી. તેથી તમારે ગભરાવવાની કોઈ જરુર નથી.

5 / 5
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">