AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pathak surname history : ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે પાઠક અટકનો અર્થ શું થાય તે જાણીશું

| Updated on: Jul 23, 2025 | 8:01 AM
Share
ભારતમાં વિવિધ ધર્મ, જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. ત્યારે વ્યક્તિના નામ પાછળ એક ખાસ ઉપનામ લખવામાં આવે છે તેને અટક કહેવાય છે. મોટાભાગના લોકોને અટકનો ઈતિહાસ અને અર્થથી અવગત હોતા નથી.

ભારતમાં વિવિધ ધર્મ, જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. ત્યારે વ્યક્તિના નામ પાછળ એક ખાસ ઉપનામ લખવામાં આવે છે તેને અટક કહેવાય છે. મોટાભાગના લોકોને અટકનો ઈતિહાસ અને અર્થથી અવગત હોતા નથી.

1 / 6
પાઠક અટક ભારતમાં જાણીતી છે. જે મુખ્યત્વે બ્રાહ્મણ સમુદાય સાથે સંકળાયેલી છે. તેનો ઉપયોગ ઉત્તર ભારતના વિવિધ રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને અમુક અંશે નેપાળમાં થાય છે.

પાઠક અટક ભારતમાં જાણીતી છે. જે મુખ્યત્વે બ્રાહ્મણ સમુદાય સાથે સંકળાયેલી છે. તેનો ઉપયોગ ઉત્તર ભારતના વિવિધ રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને અમુક અંશે નેપાળમાં થાય છે.

2 / 6
સામાન્ય રીતે પાઠક અટકનો અર્થ વાચક અથવા વાંચનાર થાય છે. આ શબ્દ પાઠ પરથી આવ્યો છે. તેથી પાઠક અટક તે બ્રાહ્મણ સમુદાયમાં ઉપયોગમાં લેવામાં આવતી અટક છે.

સામાન્ય રીતે પાઠક અટકનો અર્થ વાચક અથવા વાંચનાર થાય છે. આ શબ્દ પાઠ પરથી આવ્યો છે. તેથી પાઠક અટક તે બ્રાહ્મણ સમુદાયમાં ઉપયોગમાં લેવામાં આવતી અટક છે.

3 / 6
વેદ, પુરાણો અને અન્ય ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ અને પાઠ કર્યો, તેઓએ ધાર્મિક વિધિઓ કરી, શિક્ષણનું કાર્ય  કરતા હતા. તે લોકોને પાઠક કહેવામાં આવે છે.

વેદ, પુરાણો અને અન્ય ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ અને પાઠ કર્યો, તેઓએ ધાર્મિક વિધિઓ કરી, શિક્ષણનું કાર્ય કરતા હતા. તે લોકોને પાઠક કહેવામાં આવે છે.

4 / 6
પાઠક અટક ખાસ કરીને એવા બ્રાહ્મણો માટે વપરાય છે. જેઓ શાસ્ત્રોના વિદ્વાન અને જાણકાર હતા. આ લોકોને મંદિરો, ગુરુકુળો અથવા શાહી દરબારોમાં પાઠ અને પૂજા માટે નિયુક્ત કરવામાં આવતા હતા.

પાઠક અટક ખાસ કરીને એવા બ્રાહ્મણો માટે વપરાય છે. જેઓ શાસ્ત્રોના વિદ્વાન અને જાણકાર હતા. આ લોકોને મંદિરો, ગુરુકુળો અથવા શાહી દરબારોમાં પાઠ અને પૂજા માટે નિયુક્ત કરવામાં આવતા હતા.

5 / 6
ભૌગોલિક ક્ષેત્રની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, બિહાર,મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ નેપાળ સહિતના વિસ્તારોમાં વસવાટ કરે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

ભૌગોલિક ક્ષેત્રની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, બિહાર,મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ નેપાળ સહિતના વિસ્તારોમાં વસવાટ કરે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

6 / 6

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">