સોમનાથ દાદાના કરો દર્શન… સુરત-અમદાવાદથી નીકળે છે આ ટ્રેન, રાજકોટ સહિત 15થી વધારે સ્ટેશનો પર થાય છે સ્ટોપ
જે લોકોએ ગીરમાં ફરવા જવું છે તેમના માટે મુંબઈથી આવતી આ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન બેસ્ટ છે. આ ટ્રેનમાં મોટાભાગે વેઈટિંગ લિસ્ટ જ હોય છે. તો આ ટ્રેનમાં જવા માટે તમારે વહેલી તકે બુકિંગ કરાવવું પડે છે.
Latest News Updates
Most Read Stories