Video : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

વડોદરામાં પણ હીટવેવની અસરથી લોકો બીમાર પડ્યા છે. ગરમીનો પારો 43 પાર થતા હાલાકી વધી છે. વડોદરા શહેરમાં 500થી વધુ લોકોને હીટવેવની અસર થઈ છે. હીટવેવના પગલે ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી અને ડિહાઈડ્રેશનના દર્દીમાં વધારો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2024 | 2:56 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતભરમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે વડોદરામાં પણ હીટવેવની અસરથી લોકો બીમાર પડ્યા છે. ગરમીનો પારો 43 પાર થતા હાલાકી વધી છે. વડોદરા શહેરમાં 500થી વધુ લોકોને હીટવેવની અસર થઈ છે. હીટવેવના પગલે ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી અને ડિહાઈડ્રેશનના દર્દીમાં વધારો થયો છે.

બીજી તરફ અમદાવાદમાં પણ હીટવેવના કારણે સ્થાનિકોને ભારે પરેશાની છે. ગરમીના કારણે લૂ, ઝાડા- ઉલ્ટીના કેસમાં વધારો જોવા મળ્યો છે. મે માસના 18 દિવસોમાં અમદાવાદમાં 108ને 4131 કોલ મળ્યા છે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 216 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. જ્યારે સૌથી વધુ 8 મેના રોજ 108ને 286 કોલ મળ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">