AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચોમાસામાં ફ્રિજની બહાર ન રાખતા આ 6 ખોરાક, રસોડાની આ નાની ભૂલ આખા પરિવારને કરી દેશે બીમાર !

વરસાદની ઋતુ દરમિયાન ખોરાક પ્રત્યે ખૂબ કાળજી લેવામાં આવે છે. વરસાદની ઋતુમાં ખોરાકને ફૂગ અથવા ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે. તેનું સેવન કરવામાં આવે તો તે બીમારી તરફ દોરી શકે છે. તેથી અહીં કેટલાક ખોરાક છે જે વરસાદની ઋતુમાં લાંબા સમય સુધી રેફ્રિજરેટરની બહાર ન રાખવા જોઈએ.

| Updated on: Jul 10, 2026 | 12:00 PM
Share
રાંધેલો ભાત: વરસાદની ઋતુમાં રાંધેલા ચોખાને રસોડામાં બહાર રાખવા નહીં. તેને હંમેશા ફ્રિજમાં રાખવું વધુ સારું હોય છે. ચોખામાં એક પ્રકારના બેક્ટેરિયા હોય છે. જે રાંધવાની પ્રક્રિયા દરમિયાન પણ સંપૂર્ણપણે નાશ પામતા નથી. ચોખાને લાંબા સમય સુધી બહાર રાખવામાં આવે તો (ખાસ કરીને ગરમ અને ભેજવાળા વાતાવરણમાં) તેમાં બેક્ટેરિયા વધી શકે છે. (Image Source | iStock)

રાંધેલો ભાત: વરસાદની ઋતુમાં રાંધેલા ચોખાને રસોડામાં બહાર રાખવા નહીં. તેને હંમેશા ફ્રિજમાં રાખવું વધુ સારું હોય છે. ચોખામાં એક પ્રકારના બેક્ટેરિયા હોય છે. જે રાંધવાની પ્રક્રિયા દરમિયાન પણ સંપૂર્ણપણે નાશ પામતા નથી. ચોખાને લાંબા સમય સુધી બહાર રાખવામાં આવે તો (ખાસ કરીને ગરમ અને ભેજવાળા વાતાવરણમાં) તેમાં બેક્ટેરિયા વધી શકે છે. (Image Source | iStock)

1 / 7
કાપેલા ફળો : ચોમાસાની ઋતુમાં કાપેલા ફળ બહાર રાખવાનું ટાળવું જોઈએ. ચોમાસામાં કાપેલા ફળોમાં બેક્ટેરિયા અને ફૂગ ઝડપથી વધે છે. તેથી જો તમે કાપેલા ફળને સંગ્રહિત કરવા માંગતા હોય તો તેને હંમેશા ફ્રિજમાં રાખવું શ્રેષ્ઠ હોય છે. (Image Source | iStock)

કાપેલા ફળો : ચોમાસાની ઋતુમાં કાપેલા ફળ બહાર રાખવાનું ટાળવું જોઈએ. ચોમાસામાં કાપેલા ફળોમાં બેક્ટેરિયા અને ફૂગ ઝડપથી વધે છે. તેથી જો તમે કાપેલા ફળને સંગ્રહિત કરવા માંગતા હોય તો તેને હંમેશા ફ્રિજમાં રાખવું શ્રેષ્ઠ હોય છે. (Image Source | iStock)

2 / 7
દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ : દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓને પણ રેફ્રિજરેટરની બહાર રાખવું નહીં. ચોમાસામાં દૂધની વસ્તુઓ ઝડપથી બગડે છે. તેમાં બેક્ટેરિયા ઝડપથી વધી શકે છે અને તેનો સ્વાદ તથા ગુણવત્તા ખરાબ થઈ શકે છે. (Image Source | iStock)

દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ : દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓને પણ રેફ્રિજરેટરની બહાર રાખવું નહીં. ચોમાસામાં દૂધની વસ્તુઓ ઝડપથી બગડે છે. તેમાં બેક્ટેરિયા ઝડપથી વધી શકે છે અને તેનો સ્વાદ તથા ગુણવત્તા ખરાબ થઈ શકે છે. (Image Source | iStock)

3 / 7
રાંધેલી દાળ અને ગ્રેવીવાળું શાક: વરસાદની ઋતુમાં એકસાથે ઘણી બધી દાળ અથવા ગ્રેવીવાળું શાક રાંધવાનું ટાળો. ઉપરાંત તેને બહાર સંગ્રહ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે તેમાં બેક્ટેરિયા વધીને તે ઝડપથી ખરાબ થઈ શકે છે. (Image Source | iStock)

રાંધેલી દાળ અને ગ્રેવીવાળું શાક: વરસાદની ઋતુમાં એકસાથે ઘણી બધી દાળ અથવા ગ્રેવીવાળું શાક રાંધવાનું ટાળો. ઉપરાંત તેને બહાર સંગ્રહ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે તેમાં બેક્ટેરિયા વધીને તે ઝડપથી ખરાબ થઈ શકે છે. (Image Source | iStock)

4 / 7
રવો : ચોમાસામાં રવો ફ્રિજમાં રાખવું વધુ યોગ્ય માનવામાં આવે છે. વરસાદ દરમિયાન વધુ ભેજના કારણે રવામાં ભેજ જમા થઈ શકે છે. જેના કારણે તે 1થી 2 અઠવાડિયામાં જ ખરાબ થઈ શકે છે. (Image Source | iStock)

રવો : ચોમાસામાં રવો ફ્રિજમાં રાખવું વધુ યોગ્ય માનવામાં આવે છે. વરસાદ દરમિયાન વધુ ભેજના કારણે રવામાં ભેજ જમા થઈ શકે છે. જેના કારણે તે 1થી 2 અઠવાડિયામાં જ ખરાબ થઈ શકે છે. (Image Source | iStock)

5 / 7
અથાણું : બજારમાંથી લાવવામાં આવેલું અથાણું ચોમાસામાં ફ્રિજમાં રાખવું જોઈએ. વરસાદની ઋતુમાં અથાણામાં ફૂગ ઝડપથી લાગી શકે છે. તેથી તેને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે ફ્રિજમાં રાખવું વધુ સારું છે. (Image Source | iStock)

અથાણું : બજારમાંથી લાવવામાં આવેલું અથાણું ચોમાસામાં ફ્રિજમાં રાખવું જોઈએ. વરસાદની ઋતુમાં અથાણામાં ફૂગ ઝડપથી લાગી શકે છે. તેથી તેને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે ફ્રિજમાં રાખવું વધુ સારું છે. (Image Source | iStock)

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, ચોમાસામાં શરદી-ઉધરસ અને કફથી ગળું પકડાઈ ગયું છે? આદુ અને તુલસીનો આ ઉકાળો આપશે તાત્કાલિક રાહત !

Follow Us
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
g clip-path="url(#clip0_868_265)">