AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેટરિના કૈફ અને વિકી કૌશલ ક્રિસમસ પહેલા આપી શકે છે ગ્રાન્ડ રિસેપ્શન, જાણો કોને કોને મળશે આમંત્રણ?

આ રિસેપ્શન પાર્ટીમાં સલમાન ખાન, રણબીર કપૂર, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 9:51 PM
Share
કેટરિના કૈફ અને વિકી કૌશલ રાજસ્થાનમાં તેમના શાહી લગ્ન અને ટૂંકા વેકેશન પરથી મુંબઈ પરત ફર્યા છે. એવું જાણવા મળ્યું છે કે વિકી અને કેટરિના 20 ડિસેમ્બરે મુંબઈમાં તેમના નજીકના લોકો અને ફિલ્મ ઉદ્યોગના મિત્રો માટે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે.

કેટરિના કૈફ અને વિકી કૌશલ રાજસ્થાનમાં તેમના શાહી લગ્ન અને ટૂંકા વેકેશન પરથી મુંબઈ પરત ફર્યા છે. એવું જાણવા મળ્યું છે કે વિકી અને કેટરિના 20 ડિસેમ્બરે મુંબઈમાં તેમના નજીકના લોકો અને ફિલ્મ ઉદ્યોગના મિત્રો માટે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે.

1 / 6
ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ અને ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે, કેટરિના અને વિકી BMCના કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આ ભવ્ય ઉજવણીનું આયોજન કરવા જઈ રહ્યા છે.

ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ અને ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે, કેટરિના અને વિકી BMCના કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આ ભવ્ય ઉજવણીનું આયોજન કરવા જઈ રહ્યા છે.

2 / 6
કેટરિના અને વિકી ટૂંક સમયમાં તેમના કામ પર પાછા ફરશે, પરંતુ તે પહેલા તેઓ તેમના લગ્નના તમામ ફંક્શન્સ પૂર્ણ કરવા માંગે છે, તેથી એક ઓનલાઈન પોર્ટલ અનુસાર, બંને 20 ડિસેમ્બરે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે.

કેટરિના અને વિકી ટૂંક સમયમાં તેમના કામ પર પાછા ફરશે, પરંતુ તે પહેલા તેઓ તેમના લગ્નના તમામ ફંક્શન્સ પૂર્ણ કરવા માંગે છે, તેથી એક ઓનલાઈન પોર્ટલ અનુસાર, બંને 20 ડિસેમ્બરે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે.

3 / 6
અહેવાલો એવો પણ દાવો કરે છે કે કેટરિના કૈફ ખૂબ જ ધામધૂમથી ક્રિસમસની ઉજવણી કરે છે, તેથી તે તે પહેલાં રિસેપ્શનનું આયોજન કરવા માંગે છે.

અહેવાલો એવો પણ દાવો કરે છે કે કેટરિના કૈફ ખૂબ જ ધામધૂમથી ક્રિસમસની ઉજવણી કરે છે, તેથી તે તે પહેલાં રિસેપ્શનનું આયોજન કરવા માંગે છે.

4 / 6
કહેવામાં આવી રહ્યું છે કે આ રિસેપ્શન પાર્ટીમાં સલમાન ખાન, રણબીર કપૂર, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ રિસેપ્શન પાર્ટીમાં સલમાન ખાન, રણબીર કપૂર, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

5 / 6
સૂત્રોના હવાલાથી રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પાર્ટીમાં આવનાર તમામ મહેમાનોએ તેમનો RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ટેસ્ટ પછી જેમનો રિપોર્ટ નેગેટિવ આવશે તે જ કેટરિના અને વિકીના રિસેપ્શનમાં આવી શકશે.

સૂત્રોના હવાલાથી રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પાર્ટીમાં આવનાર તમામ મહેમાનોએ તેમનો RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ટેસ્ટ પછી જેમનો રિપોર્ટ નેગેટિવ આવશે તે જ કેટરિના અને વિકીના રિસેપ્શનમાં આવી શકશે.

6 / 6
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">