IRCTC Tour Package: IRCTC રામ ભક્તો માટે લાવ્યું શાનદાર ટૂર પેકેજ, જાણો મુસાફરીથી લઈને ભાડા સુધીની તમામ વિગતો

IRCTC Rampath Yatra Tour Package: રામના ભક્તો માટે, IRCTC 'રામપથ યાત્રા'નું અદ્ભુત ટૂર પેકેજ લઈને આવ્યું છે. જેમાં તમને ભારત ગૌરવ ટ્રેનમાં મુસાફરી કરવાનો મોકો મળશે. આ પ્રવાસ પેકેજ સંબંધિત વધુ માહિતી જાણો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 11:58 AM
જો તમે પણ ધાર્મિક યાત્રા પર જવા ઈચ્છો છો, તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) તમારા માટે એક શાનદાર તક લઈને આવ્યું છે. IRCTC  રામ ભક્તો માટે સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.(Photo : www.irctctourism.com)

જો તમે પણ ધાર્મિક યાત્રા પર જવા ઈચ્છો છો, તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) તમારા માટે એક શાનદાર તક લઈને આવ્યું છે. IRCTC રામ ભક્તો માટે સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.(Photo : www.irctctourism.com)

1 / 5
 રામ ભક્તો માટે આઈઆરસીટીસી શાનદાર પેકેજ લઈને આવ્યું છે. 'રામપથ યાત્રા' દ્વારા તમે ભગવાન રામ સાથે જોડાયેલા અનેક સ્થળો જેવા કે, અયોધ્યા , ચિત્રકુટ, નંદીગ્રામ, ભેડાધાટ, પ્રયાગરાજ, વારાણસી જવાની તક મળશે. (Photo : tripadvisor.in )

રામ ભક્તો માટે આઈઆરસીટીસી શાનદાર પેકેજ લઈને આવ્યું છે. 'રામપથ યાત્રા' દ્વારા તમે ભગવાન રામ સાથે જોડાયેલા અનેક સ્થળો જેવા કે, અયોધ્યા , ચિત્રકુટ, નંદીગ્રામ, ભેડાધાટ, પ્રયાગરાજ, વારાણસી જવાની તક મળશે. (Photo : tripadvisor.in )

2 / 5
રામ ભક્તો માટે એક સારા સમાચાર છે સાથે આ ટુર પેકેજની ખાસ વાત એ છે કે, તમેને ભારત ગૌરવ ટ્રેનથી સફર કરવાની તક મળશે. જાણો આ ટુર પેકેજ સાથે જોડાયેલી તમામ જાણકારી.(Photo : www.tripadvisor)

રામ ભક્તો માટે એક સારા સમાચાર છે સાથે આ ટુર પેકેજની ખાસ વાત એ છે કે, તમેને ભારત ગૌરવ ટ્રેનથી સફર કરવાની તક મળશે. જાણો આ ટુર પેકેજ સાથે જોડાયેલી તમામ જાણકારી.(Photo : www.tripadvisor)

3 / 5
આ ટુર પેકેજનું નામ Rampath Yatra By Bharat Gaurav Tourist Train છે, જે 13 જુલાઈથી શરુ થશે. આ પેકેજ 7 રાત્રિ અને 8 દિવસનું છે.પ્રસ્થાનનો સમય - 13 જુલાઈ 2023 છે.બોર્ડિંગ/ડીબોર્ડિંગ સ્ટેશન પુણે, લોનાવાલા,કલ્યાણ, મનમાડ, ચાલીસગાંવ અને ભુસવાલ સ્ટેશન છે. (Photo :  holidayrider.com)

આ ટુર પેકેજનું નામ Rampath Yatra By Bharat Gaurav Tourist Train છે, જે 13 જુલાઈથી શરુ થશે. આ પેકેજ 7 રાત્રિ અને 8 દિવસનું છે.પ્રસ્થાનનો સમય - 13 જુલાઈ 2023 છે.બોર્ડિંગ/ડીબોર્ડિંગ સ્ટેશન પુણે, લોનાવાલા,કલ્યાણ, મનમાડ, ચાલીસગાંવ અને ભુસવાલ સ્ટેશન છે. (Photo : holidayrider.com)

4 / 5
ભાડા વિશે વાત કરીએ તો તમને આ ટુર પેકેજમાં આ યાત્રાના  ત્રણ ઓપ્શન ઈકોનોમી (સ્લીપર), કંફર્ટ (3AC)અને ડીલક્સ (2AC)નો ઓપશન મળશે. ઈકોનોમી માટે પ્રતિ વ્યક્તિ 12800 રુપિયા, કંફર્ટ માટે પ્રતિ વ્યક્તિ 22200 રુપિયા અને ડીલક્સમાં પ્રતિ વ્યક્તિ માટે 26500 રુપિયા ચુકવવા પડશે. (Photo : Wikipedia)

ભાડા વિશે વાત કરીએ તો તમને આ ટુર પેકેજમાં આ યાત્રાના ત્રણ ઓપ્શન ઈકોનોમી (સ્લીપર), કંફર્ટ (3AC)અને ડીલક્સ (2AC)નો ઓપશન મળશે. ઈકોનોમી માટે પ્રતિ વ્યક્તિ 12800 રુપિયા, કંફર્ટ માટે પ્રતિ વ્યક્તિ 22200 રુપિયા અને ડીલક્સમાં પ્રતિ વ્યક્તિ માટે 26500 રુપિયા ચુકવવા પડશે. (Photo : Wikipedia)

5 / 5
Follow Us:
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">