AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour Package: IRCTC રામ ભક્તો માટે લાવ્યું શાનદાર ટૂર પેકેજ, જાણો મુસાફરીથી લઈને ભાડા સુધીની તમામ વિગતો

IRCTC Rampath Yatra Tour Package: રામના ભક્તો માટે, IRCTC 'રામપથ યાત્રા'નું અદ્ભુત ટૂર પેકેજ લઈને આવ્યું છે. જેમાં તમને ભારત ગૌરવ ટ્રેનમાં મુસાફરી કરવાનો મોકો મળશે. આ પ્રવાસ પેકેજ સંબંધિત વધુ માહિતી જાણો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 11:58 AM
Share
જો તમે પણ ધાર્મિક યાત્રા પર જવા ઈચ્છો છો, તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) તમારા માટે એક શાનદાર તક લઈને આવ્યું છે. IRCTC  રામ ભક્તો માટે સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.(Photo : www.irctctourism.com)

જો તમે પણ ધાર્મિક યાત્રા પર જવા ઈચ્છો છો, તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) તમારા માટે એક શાનદાર તક લઈને આવ્યું છે. IRCTC રામ ભક્તો માટે સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.(Photo : www.irctctourism.com)

1 / 5
 રામ ભક્તો માટે આઈઆરસીટીસી શાનદાર પેકેજ લઈને આવ્યું છે. 'રામપથ યાત્રા' દ્વારા તમે ભગવાન રામ સાથે જોડાયેલા અનેક સ્થળો જેવા કે, અયોધ્યા , ચિત્રકુટ, નંદીગ્રામ, ભેડાધાટ, પ્રયાગરાજ, વારાણસી જવાની તક મળશે. (Photo : tripadvisor.in )

રામ ભક્તો માટે આઈઆરસીટીસી શાનદાર પેકેજ લઈને આવ્યું છે. 'રામપથ યાત્રા' દ્વારા તમે ભગવાન રામ સાથે જોડાયેલા અનેક સ્થળો જેવા કે, અયોધ્યા , ચિત્રકુટ, નંદીગ્રામ, ભેડાધાટ, પ્રયાગરાજ, વારાણસી જવાની તક મળશે. (Photo : tripadvisor.in )

2 / 5
રામ ભક્તો માટે એક સારા સમાચાર છે સાથે આ ટુર પેકેજની ખાસ વાત એ છે કે, તમેને ભારત ગૌરવ ટ્રેનથી સફર કરવાની તક મળશે. જાણો આ ટુર પેકેજ સાથે જોડાયેલી તમામ જાણકારી.(Photo : www.tripadvisor)

રામ ભક્તો માટે એક સારા સમાચાર છે સાથે આ ટુર પેકેજની ખાસ વાત એ છે કે, તમેને ભારત ગૌરવ ટ્રેનથી સફર કરવાની તક મળશે. જાણો આ ટુર પેકેજ સાથે જોડાયેલી તમામ જાણકારી.(Photo : www.tripadvisor)

3 / 5
આ ટુર પેકેજનું નામ Rampath Yatra By Bharat Gaurav Tourist Train છે, જે 13 જુલાઈથી શરુ થશે. આ પેકેજ 7 રાત્રિ અને 8 દિવસનું છે.પ્રસ્થાનનો સમય - 13 જુલાઈ 2023 છે.બોર્ડિંગ/ડીબોર્ડિંગ સ્ટેશન પુણે, લોનાવાલા,કલ્યાણ, મનમાડ, ચાલીસગાંવ અને ભુસવાલ સ્ટેશન છે. (Photo :  holidayrider.com)

આ ટુર પેકેજનું નામ Rampath Yatra By Bharat Gaurav Tourist Train છે, જે 13 જુલાઈથી શરુ થશે. આ પેકેજ 7 રાત્રિ અને 8 દિવસનું છે.પ્રસ્થાનનો સમય - 13 જુલાઈ 2023 છે.બોર્ડિંગ/ડીબોર્ડિંગ સ્ટેશન પુણે, લોનાવાલા,કલ્યાણ, મનમાડ, ચાલીસગાંવ અને ભુસવાલ સ્ટેશન છે. (Photo : holidayrider.com)

4 / 5
ભાડા વિશે વાત કરીએ તો તમને આ ટુર પેકેજમાં આ યાત્રાના  ત્રણ ઓપ્શન ઈકોનોમી (સ્લીપર), કંફર્ટ (3AC)અને ડીલક્સ (2AC)નો ઓપશન મળશે. ઈકોનોમી માટે પ્રતિ વ્યક્તિ 12800 રુપિયા, કંફર્ટ માટે પ્રતિ વ્યક્તિ 22200 રુપિયા અને ડીલક્સમાં પ્રતિ વ્યક્તિ માટે 26500 રુપિયા ચુકવવા પડશે. (Photo : Wikipedia)

ભાડા વિશે વાત કરીએ તો તમને આ ટુર પેકેજમાં આ યાત્રાના ત્રણ ઓપ્શન ઈકોનોમી (સ્લીપર), કંફર્ટ (3AC)અને ડીલક્સ (2AC)નો ઓપશન મળશે. ઈકોનોમી માટે પ્રતિ વ્યક્તિ 12800 રુપિયા, કંફર્ટ માટે પ્રતિ વ્યક્તિ 22200 રુપિયા અને ડીલક્સમાં પ્રતિ વ્યક્તિ માટે 26500 રુપિયા ચુકવવા પડશે. (Photo : Wikipedia)

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">