AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરના પરિવારમાં કોણ કોણ છે જાણો

પ્રશાંત કિશોરનો જન્મ 1977માં બિહારના રોહતાસ જિલ્લાના સાસારામ નજીક કોનાર ગામમાં થયો હતો. જોકે તેમનો ઉછેર બક્સરમાં થયો હતો. તેમનું પૂરું નામ પ્રશાંત કિશોર પાંડે છે. આજે આપણે પ્રશાંત કિશોરના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Nov 14, 2025 | 8:47 AM
Share
પ્રશાંત કિશોર દેશના જાણીતા રાજકારણના રણનીતિકાર છે. તેમણે પીએમ નરેન્દ્ર મોદીથી લઈ મમતા બેનર્જી તેમજ નીતિશ કુમાર જેવા નેતાઓને સત્તાની ખુરશી પર બેસાડવા માટે મહત્વની ભૂમિકા નિભાવી છે.આખો પરિવાર ઉચ્ચ શિક્ષિત છે, જેમાં મોટાભાગના સભ્યો મોટા હોદ્દા પર છે.

પ્રશાંત કિશોર દેશના જાણીતા રાજકારણના રણનીતિકાર છે. તેમણે પીએમ નરેન્દ્ર મોદીથી લઈ મમતા બેનર્જી તેમજ નીતિશ કુમાર જેવા નેતાઓને સત્તાની ખુરશી પર બેસાડવા માટે મહત્વની ભૂમિકા નિભાવી છે.આખો પરિવાર ઉચ્ચ શિક્ષિત છે, જેમાં મોટાભાગના સભ્યો મોટા હોદ્દા પર છે.

1 / 15
ચૂંટણીના રણનીતિકાર  જેને પીકે તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે ચૂંટણી દરમિયાન ભાજપ, જેડી(યુ), કોંગ્રેસ, આપ, વાયએસઆરસીપી, ડીએમકે અને ટીએમસી માટે કામ કરી ચૂક્યા છે.

ચૂંટણીના રણનીતિકાર જેને પીકે તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે ચૂંટણી દરમિયાન ભાજપ, જેડી(યુ), કોંગ્રેસ, આપ, વાયએસઆરસીપી, ડીએમકે અને ટીએમસી માટે કામ કરી ચૂક્યા છે.

2 / 15
પ્રશાંત કિશોરના પરિવાર વિશે જાણો

પ્રશાંત કિશોરના પરિવાર વિશે જાણો

3 / 15
પ્રશાંત કિશોરના રાજકારણમાં કરેલા કામો વિશે તો બધા જાણે છે પરંતુ તેમની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો ખુબ ઓછા લોકો જાણે છે. તો આજે આપણે પ્રશાંત કિશોરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

પ્રશાંત કિશોરના રાજકારણમાં કરેલા કામો વિશે તો બધા જાણે છે પરંતુ તેમની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો ખુબ ઓછા લોકો જાણે છે. તો આજે આપણે પ્રશાંત કિશોરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

4 / 15
પ્રશાંત કિશોર એક બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે, જેમના પિતા શ્રીકાંત પાંડે એક ડોક્ટર હતા અને માતા સુશીલા પાંડે ગૃહિણી હતી. તેઓ મૂળ બિહારના રોહતાસ જિલ્લાના સાસારામના કોનાર ગામના વતની છે

પ્રશાંત કિશોર એક બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે, જેમના પિતા શ્રીકાંત પાંડે એક ડોક્ટર હતા અને માતા સુશીલા પાંડે ગૃહિણી હતી. તેઓ મૂળ બિહારના રોહતાસ જિલ્લાના સાસારામના કોનાર ગામના વતની છે

5 / 15
પ્રશાંત કિશોરનો જન્મ 20 માર્ચ 1977ના રોજ કોનાર ગામમાં થયો હતો.પ્રશાંત કિશોરે તેમણે પોતાનું માધ્યમિક શિક્ષણ બક્સરમાં પૂર્ણ કર્યું છે. પ્રશાંત કિશોરના લગ્ન આસામના ગુવાહાટીની ડોક્ટર જાહ્નવી દાસ સાથે થયા છે, જેમને એક પુત્ર છે.

પ્રશાંત કિશોરનો જન્મ 20 માર્ચ 1977ના રોજ કોનાર ગામમાં થયો હતો.પ્રશાંત કિશોરે તેમણે પોતાનું માધ્યમિક શિક્ષણ બક્સરમાં પૂર્ણ કર્યું છે. પ્રશાંત કિશોરના લગ્ન આસામના ગુવાહાટીની ડોક્ટર જાહ્નવી દાસ સાથે થયા છે, જેમને એક પુત્ર છે.

6 / 15
પ્રશાંત કિશોરના પરિવારમાં તેમના મોટા ભાઈ અજય કિશોરનો સમાવેશ થાય છે, જે પહેલા પટનામાં વ્યવસાય કરતા હતા. પછીથી તેઓ દિલ્હી ગયા અને હવે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રહે છે. પીકેને બે બહેનો પણ છે, જેમાંથી એક દિલ્હીમાં રહે છે અને તેમના પતિ આર્મી ઓફિસર છે.

પ્રશાંત કિશોરના પરિવારમાં તેમના મોટા ભાઈ અજય કિશોરનો સમાવેશ થાય છે, જે પહેલા પટનામાં વ્યવસાય કરતા હતા. પછીથી તેઓ દિલ્હી ગયા અને હવે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રહે છે. પીકેને બે બહેનો પણ છે, જેમાંથી એક દિલ્હીમાં રહે છે અને તેમના પતિ આર્મી ઓફિસર છે.

7 / 15
પ્રશાંત કિશોરે 2011 સુધી આઠ વર્ષ સુધી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા જાહેર આરોગ્ય કાર્યક્રમોમાં કામ કર્યું. તેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તૃણમૂલ કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષો માટે રાજકીય વ્યૂહરચનાકાર તરીકે કામ કર્યું છે, જેનાથી તેમને ચૂંટણી જીતવામાં મદદ મળી છે.

પ્રશાંત કિશોરે 2011 સુધી આઠ વર્ષ સુધી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા જાહેર આરોગ્ય કાર્યક્રમોમાં કામ કર્યું. તેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તૃણમૂલ કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષો માટે રાજકીય વ્યૂહરચનાકાર તરીકે કામ કર્યું છે, જેનાથી તેમને ચૂંટણી જીતવામાં મદદ મળી છે.

8 / 15
પ્રશાંત કિશોર 2014માં ભાજપ માટે "ચાય પે ચર્ચા" અને "રન ફોર યુનિટી" કાર્યક્રમો જેવા માર્કેટિંગ અને જાહેરાત ઝુંબેશ ડિઝાઈન કરવા માટે જાણીતા છે. BJP, JD(U), INC, AAP, YSRCP, DMK અને TMC પાર્ટી માટે મહ્તવનું કામ કર્યું છે.

પ્રશાંત કિશોર 2014માં ભાજપ માટે "ચાય પે ચર્ચા" અને "રન ફોર યુનિટી" કાર્યક્રમો જેવા માર્કેટિંગ અને જાહેરાત ઝુંબેશ ડિઝાઈન કરવા માટે જાણીતા છે. BJP, JD(U), INC, AAP, YSRCP, DMK અને TMC પાર્ટી માટે મહ્તવનું કામ કર્યું છે.

9 / 15
તેમનો પહેલો મોટો રાજકીય પ્રચાર 2011માં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરીથી ચૂંટવામાં મદદ કરવા માટે હતો.

તેમનો પહેલો મોટો રાજકીય પ્રચાર 2011માં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરીથી ચૂંટવામાં મદદ કરવા માટે હતો.

10 / 15
જોકે, તેમણે વિચારેલા ચૂંટણી-પ્રચાર જૂથ, સિટીઝન્સ ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સ (CAG) એ 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના ભારતીય જનતા પાર્ટી (BJP)ને સંપૂર્ણ બહુમતી મેળવવામાં મદદ કરી ત્યારે તેઓ લોકોના ધ્યાન પર આવ્યા હતા.

જોકે, તેમણે વિચારેલા ચૂંટણી-પ્રચાર જૂથ, સિટીઝન્સ ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સ (CAG) એ 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના ભારતીય જનતા પાર્ટી (BJP)ને સંપૂર્ણ બહુમતી મેળવવામાં મદદ કરી ત્યારે તેઓ લોકોના ધ્યાન પર આવ્યા હતા.

11 / 15
 2 મે, 2022ના રોજ પ્રશાંત કિશોરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાના રાજકીય સંગઠનની રચનાનો સંકેત આપ્યો.

2 મે, 2022ના રોજ પ્રશાંત કિશોરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાના રાજકીય સંગઠનની રચનાનો સંકેત આપ્યો.

12 / 15
ત્યારબાદ તેમણે "જન સૂરાજ પદયાત્રા" અભિયાન હેઠળ બિહારમાં બે વર્ષ, 3,000 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી.

ત્યારબાદ તેમણે "જન સૂરાજ પદયાત્રા" અભિયાન હેઠળ બિહારમાં બે વર્ષ, 3,000 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી.

13 / 15
તેઓ બિહારના રાજકારણમાં સક્રિય રીતે સામેલ છે અને હવે "જન સૂરાજ" નામની પાર્ટી શરૂ કરીને 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી પણ લડી છે.

તેઓ બિહારના રાજકારણમાં સક્રિય રીતે સામેલ છે અને હવે "જન સૂરાજ" નામની પાર્ટી શરૂ કરીને 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી પણ લડી છે.

14 / 15
તમને જણાવી દઈએ કે, બિહારના ફેમસ યુટ્યુબર મનીષ કશ્યપે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માંથી રાજીનામું આપી પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરાજમાં જોડાયા છે.

તમને જણાવી દઈએ કે, બિહારના ફેમસ યુટ્યુબર મનીષ કશ્યપે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માંથી રાજીનામું આપી પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરાજમાં જોડાયા છે.

15 / 15

 

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
g clip-path="url(#clip0_868_265)">