AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદીઓ શ્વાનથી સાવધાન ! વર્ષ 2022માં અમદાવાદમાં શ્વાન કરડવાના 58 હજારથી વધુ કેસ નોંધાયા

Dog bite Case : વર્ષ 2022માં અમદાવાદમાં શ્વાન દ્વારા કરડવાના કેટલા કેસ નોંધાયા તેનો એક ચોંકાવનારો આંકડો હાલમાં સામે આવ્યો છે. આ આંકડો જાણી તમે પણ કહેશો, અમદાવાદીઓ શ્વાનથી સાવધાન !

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 12:14 PM
Share
અમદાવાદ મહાનગર પાલિકાના આંકડા અનુસાર, છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે શ્વાન દ્વારા કરડવાના કેસમાં 2022નું વર્ષ બીજા નંબર પર રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે 2022ના ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં શ્વાન દ્વારા કરડવાના કુલ 5,880 કેસ નોંધ્યા છે.

અમદાવાદ મહાનગર પાલિકાના આંકડા અનુસાર, છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે શ્વાન દ્વારા કરડવાના કેસમાં 2022નું વર્ષ બીજા નંબર પર રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે 2022ના ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં શ્વાન દ્વારા કરડવાના કુલ 5,880 કેસ નોંધ્યા છે.

1 / 5
વર્ષ 2021માં નોંધાયેલા કેસ કરતા વર્ષ 2022માં આ કેસમાં 7,457 આંકડાનો વધારો થયો છે. વર્ષ 2021માં અમદાવાદમાં શ્વાન દ્વારા કરડવાના 50,668 કેસ નોંધાયા હતા.

વર્ષ 2021માં નોંધાયેલા કેસ કરતા વર્ષ 2022માં આ કેસમાં 7,457 આંકડાનો વધારો થયો છે. વર્ષ 2021માં અમદાવાદમાં શ્વાન દ્વારા કરડવાના 50,668 કેસ નોંધાયા હતા.

2 / 5
અમદાવાદમાં વર્ષ 2019માં સૌથી વધારે શ્વાન દ્વારા કરડવાના 65,881 કેસ નોંધાયા હતા. વર્ષ 2018માં 60,241 અને વર્ષ 2022માં 51,244 કેસ નોંધાયા હતા.

અમદાવાદમાં વર્ષ 2019માં સૌથી વધારે શ્વાન દ્વારા કરડવાના 65,881 કેસ નોંધાયા હતા. વર્ષ 2018માં 60,241 અને વર્ષ 2022માં 51,244 કેસ નોંધાયા હતા.

3 / 5
અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે શ્વાન દ્વારા કરડવાના સૌથી વધારે કેસ નોંધાય છે. કારણે કે તે સમય માદા શ્વાનના બચ્ચાઓને જન્મ આપવાની સિઝન આવે છે અને તેઓ પોતાના બચ્ચાના રક્ષણ માટે બચકાં ભરતી હોય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે શ્વાન દ્વારા કરડવાના સૌથી વધારે કેસ નોંધાય છે. કારણે કે તે સમય માદા શ્વાનના બચ્ચાઓને જન્મ આપવાની સિઝન આવે છે અને તેઓ પોતાના બચ્ચાના રક્ષણ માટે બચકાં ભરતી હોય છે.

4 / 5
અન્ય પ્રાણીઓ દ્વારા કરડવાના કેસની વાત કરીઓ તો અમદાવાદમાં વર્ષ 2022માં આ સંબંધિત 1,388 કેસ નોંધાયા છે.

અન્ય પ્રાણીઓ દ્વારા કરડવાના કેસની વાત કરીઓ તો અમદાવાદમાં વર્ષ 2022માં આ સંબંધિત 1,388 કેસ નોંધાયા છે.

5 / 5
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">