AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદીઓ શ્વાનથી સાવધાન ! વર્ષ 2022માં અમદાવાદમાં શ્વાન કરડવાના 58 હજારથી વધુ કેસ નોંધાયા

Dog bite Case : વર્ષ 2022માં અમદાવાદમાં શ્વાન દ્વારા કરડવાના કેટલા કેસ નોંધાયા તેનો એક ચોંકાવનારો આંકડો હાલમાં સામે આવ્યો છે. આ આંકડો જાણી તમે પણ કહેશો, અમદાવાદીઓ શ્વાનથી સાવધાન !

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 12:14 PM
Share
અમદાવાદ મહાનગર પાલિકાના આંકડા અનુસાર, છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે શ્વાન દ્વારા કરડવાના કેસમાં 2022નું વર્ષ બીજા નંબર પર રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે 2022ના ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં શ્વાન દ્વારા કરડવાના કુલ 5,880 કેસ નોંધ્યા છે.

અમદાવાદ મહાનગર પાલિકાના આંકડા અનુસાર, છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે શ્વાન દ્વારા કરડવાના કેસમાં 2022નું વર્ષ બીજા નંબર પર રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે 2022ના ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં શ્વાન દ્વારા કરડવાના કુલ 5,880 કેસ નોંધ્યા છે.

1 / 5
વર્ષ 2021માં નોંધાયેલા કેસ કરતા વર્ષ 2022માં આ કેસમાં 7,457 આંકડાનો વધારો થયો છે. વર્ષ 2021માં અમદાવાદમાં શ્વાન દ્વારા કરડવાના 50,668 કેસ નોંધાયા હતા.

વર્ષ 2021માં નોંધાયેલા કેસ કરતા વર્ષ 2022માં આ કેસમાં 7,457 આંકડાનો વધારો થયો છે. વર્ષ 2021માં અમદાવાદમાં શ્વાન દ્વારા કરડવાના 50,668 કેસ નોંધાયા હતા.

2 / 5
અમદાવાદમાં વર્ષ 2019માં સૌથી વધારે શ્વાન દ્વારા કરડવાના 65,881 કેસ નોંધાયા હતા. વર્ષ 2018માં 60,241 અને વર્ષ 2022માં 51,244 કેસ નોંધાયા હતા.

અમદાવાદમાં વર્ષ 2019માં સૌથી વધારે શ્વાન દ્વારા કરડવાના 65,881 કેસ નોંધાયા હતા. વર્ષ 2018માં 60,241 અને વર્ષ 2022માં 51,244 કેસ નોંધાયા હતા.

3 / 5
અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે શ્વાન દ્વારા કરડવાના સૌથી વધારે કેસ નોંધાય છે. કારણે કે તે સમય માદા શ્વાનના બચ્ચાઓને જન્મ આપવાની સિઝન આવે છે અને તેઓ પોતાના બચ્ચાના રક્ષણ માટે બચકાં ભરતી હોય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે શ્વાન દ્વારા કરડવાના સૌથી વધારે કેસ નોંધાય છે. કારણે કે તે સમય માદા શ્વાનના બચ્ચાઓને જન્મ આપવાની સિઝન આવે છે અને તેઓ પોતાના બચ્ચાના રક્ષણ માટે બચકાં ભરતી હોય છે.

4 / 5
અન્ય પ્રાણીઓ દ્વારા કરડવાના કેસની વાત કરીઓ તો અમદાવાદમાં વર્ષ 2022માં આ સંબંધિત 1,388 કેસ નોંધાયા છે.

અન્ય પ્રાણીઓ દ્વારા કરડવાના કેસની વાત કરીઓ તો અમદાવાદમાં વર્ષ 2022માં આ સંબંધિત 1,388 કેસ નોંધાયા છે.

5 / 5
Follow Us
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
g clip-path="url(#clip0_868_265)">