AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરમાં ચુડાસમા પરિવારની વેલ આગમન વિધિ બની આકર્ષણનું કેન્દ્ર- કારણ જાણીને આપ પણ ચોંકી જશો- જુઓ તસ્વીરો

જામનગરમાં ચુડાસમા પરિવારના અજયસિંહના પુત્ર કરણસિંહના લગ્ન પરંપરાગત રીતિરિવાજો સાથે થયા. જો કે શહેરભરમાં આ લગ્નપ્રસંગ ચર્ચાનું અને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આખરે એવુ તો શું નવુ હતુ આ લગ્નપ્રસંગમાં. જુઓ અહીં તસ્વીરોમાં.

Divyesh Vayeda
| Edited By: | Updated on: Dec 11, 2023 | 8:58 PM
Share
"સબહી મનહી મન કીએ પ્રનામાં દેખી રામ ભએ પુરનકામા, હરષે દશરથ સુતમ્હ, કહી ન જાય ઉર આનંદુ જેતા" આ ચોપાઈમાં ભગવાન શ્રીરામના લગ્નની શોભાનુ વર્ણન કરવામાં આવ્યુ છે ત્યારે તેમના જેવા લગ્ન આજના યુગમાં તો ભાગ્યે જ શક્ય છે પરંતુ જામનગરના ચુડાસમાં પરિવારે તેમના દીકરાના લગ્ન પણ સમગ્ર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

"સબહી મનહી મન કીએ પ્રનામાં દેખી રામ ભએ પુરનકામા, હરષે દશરથ સુતમ્હ, કહી ન જાય ઉર આનંદુ જેતા" આ ચોપાઈમાં ભગવાન શ્રીરામના લગ્નની શોભાનુ વર્ણન કરવામાં આવ્યુ છે ત્યારે તેમના જેવા લગ્ન આજના યુગમાં તો ભાગ્યે જ શક્ય છે પરંતુ જામનગરના ચુડાસમાં પરિવારે તેમના દીકરાના લગ્ન પણ સમગ્ર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

1 / 6
જામનગરના અજયસિંહ ચુડાસમાના પુત્ર કરણસિંહના ભાવનગર લગ્ન થયા અને ભાવનગરથી જામનગર તેમની વેલ હેલિકોપ્ટરમાં આવી હતી. સામાન્ય રીતે આપણે ત્યાં કાર, બસમાં વેલ આવે છે. પરંતુ કરણસિંહની વેલ હેલિકોપ્ટરમાં આવી હતી.

જામનગરના અજયસિંહ ચુડાસમાના પુત્ર કરણસિંહના ભાવનગર લગ્ન થયા અને ભાવનગરથી જામનગર તેમની વેલ હેલિકોપ્ટરમાં આવી હતી. સામાન્ય રીતે આપણે ત્યાં કાર, બસમાં વેલ આવે છે. પરંતુ કરણસિંહની વેલ હેલિકોપ્ટરમાં આવી હતી.

2 / 6
સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાળતો અને સામાજિક રિવાજોને દીપાવતો આ પ્રસંગ જામનગરની પ્રજામાં ઉલ્લાસની લાગણી વધારતો બની રહ્યો.

સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાળતો અને સામાજિક રિવાજોને દીપાવતો આ પ્રસંગ જામનગરની પ્રજામાં ઉલ્લાસની લાગણી વધારતો બની રહ્યો.

3 / 6
આ લગ્નપ્રસંગને શોભાવવા માટે મહાનુભાવો અને મહેમાનોનો અવિરત પ્રવાહ ચુડાસમા પરિવારને આંગણું દીપાવી રહ્યો છે

આ લગ્નપ્રસંગને શોભાવવા માટે મહાનુભાવો અને મહેમાનોનો અવિરત પ્રવાહ ચુડાસમા પરિવારને આંગણું દીપાવી રહ્યો છે

4 / 6
હેલિકોપ્ટરમાં વેલ આગમનને કારણે જામનગરમાં આકર્ષણ અને ઉત્સુકતાનું વાતાવરણ સર્જાયુ અને લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો

હેલિકોપ્ટરમાં વેલ આગમનને કારણે જામનગરમાં આકર્ષણ અને ઉત્સુકતાનું વાતાવરણ સર્જાયુ અને લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો

5 / 6
ચુડાસમા પરિવારના આંગણે આ પ્રસંગ અર્વાચીન યુગમાં પણ પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનો એક સુમેળભર્યો અને જનસામાન્યનો પોતીકો પ્રસંગ હોય તેવો બની રહ્યો હતો.

ચુડાસમા પરિવારના આંગણે આ પ્રસંગ અર્વાચીન યુગમાં પણ પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનો એક સુમેળભર્યો અને જનસામાન્યનો પોતીકો પ્રસંગ હોય તેવો બની રહ્યો હતો.

6 / 6
Follow Us
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
g clip-path="url(#clip0_868_265)">