AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈન્ફલ્યુએન્ઝા H3N2 વાયરસથી બચવાના ઘરેલુ ઉપાયો વિશે જાણો

આ એક વાયરસ છે, જેના ચેપને કારણે દર્દીને ઉધરસ, તાવ, ઉબકા, ઉલટી, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2023 | 5:08 PM
Share
H3N2 વાયરસના મુખ્ય લક્ષણો ઉધરસ, તાવ, ઉબકા, ઉલટી, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અને ઝાડા છે.

H3N2 વાયરસના મુખ્ય લક્ષણો ઉધરસ, તાવ, ઉબકા, ઉલટી, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અને ઝાડા છે.

1 / 8
જો તમે પણ ઈન્ફલ્યુએન્ઝા H3N2 ના લક્ષણો અનુભવી રહ્યા છો, તો નિષ્ણાતો દ્વારા જણાવેલા કેટલાક ઘરેલું ઉપચાર તમને તેનાથી રાહત આપી શકે છે.

જો તમે પણ ઈન્ફલ્યુએન્ઝા H3N2 ના લક્ષણો અનુભવી રહ્યા છો, તો નિષ્ણાતો દ્વારા જણાવેલા કેટલાક ઘરેલું ઉપચાર તમને તેનાથી રાહત આપી શકે છે.

2 / 8
વિટામિન Cથી ભરપૂર ફળો અને શાકભાજી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ કારણોસર, તેમના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

વિટામિન Cથી ભરપૂર ફળો અને શાકભાજી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ કારણોસર, તેમના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

3 / 8
શરદી, તાવ, ઉધરસ અને ફ્લૂના અન્ય લક્ષણોને દૂર કરવા માટે આદુની ચા અથવા પાણીનું સેવન અસરકારક ઉપાય છે.

શરદી, તાવ, ઉધરસ અને ફ્લૂના અન્ય લક્ષણોને દૂર કરવા માટે આદુની ચા અથવા પાણીનું સેવન અસરકારક ઉપાય છે.

4 / 8
મીઠાના પાણીથી કોગળા કરવાથી લાળ ઓછી થાય છે. જે બેક્ટેરિયા અને એલર્જીનું મુખ્ય કારણ છે.

મીઠાના પાણીથી કોગળા કરવાથી લાળ ઓછી થાય છે. જે બેક્ટેરિયા અને એલર્જીનું મુખ્ય કારણ છે.

5 / 8
શરદી, ઉધરસ અને તાવના લક્ષણો ઓછા કરવા માટે સાદા પાણી પીવાને બદલે મધ, આદુ અને તુલસીને પાણીમાં ઉકાળીને પીવું જોઈએ.

શરદી, ઉધરસ અને તાવના લક્ષણો ઓછા કરવા માટે સાદા પાણી પીવાને બદલે મધ, આદુ અને તુલસીને પાણીમાં ઉકાળીને પીવું જોઈએ.

6 / 8
ચેપ તમારા શરીરને નબળું બનાવી શકે છે. આ કારણોસર, કોઈપણ સખત પ્રવૃત્તિ કર્યા વિના, 7 થી 8 કલાક આરામથી સૂઈ જાઓ.

ચેપ તમારા શરીરને નબળું બનાવી શકે છે. આ કારણોસર, કોઈપણ સખત પ્રવૃત્તિ કર્યા વિના, 7 થી 8 કલાક આરામથી સૂઈ જાઓ.

7 / 8
તમારા શરીરને હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પ્રવાહી જેમ કે પાણી, જ્યુસ અને સૂપ પીવો.

તમારા શરીરને હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પ્રવાહી જેમ કે પાણી, જ્યુસ અને સૂપ પીવો.

8 / 8

[caption id="attachment_701165" align="aligncenter" width="1280"] હળદરમાં જોવા મળતા કર્ક્યુમિન પદાર્થમાં એન્ટી ઈંફ્લેમેંટરી, એન્ટિ-વાયરલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. આ કારણથી તેનું સેવન કરવું જોઈએ.[/caption]

Follow Us
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
g clip-path="url(#clip0_868_265)">