AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈન્ફલ્યુએન્ઝા H3N2 વાયરસથી બચવાના ઘરેલુ ઉપાયો વિશે જાણો

આ એક વાયરસ છે, જેના ચેપને કારણે દર્દીને ઉધરસ, તાવ, ઉબકા, ઉલટી, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2023 | 5:08 PM
Share
H3N2 વાયરસના મુખ્ય લક્ષણો ઉધરસ, તાવ, ઉબકા, ઉલટી, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અને ઝાડા છે.

H3N2 વાયરસના મુખ્ય લક્ષણો ઉધરસ, તાવ, ઉબકા, ઉલટી, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અને ઝાડા છે.

1 / 8
જો તમે પણ ઈન્ફલ્યુએન્ઝા H3N2 ના લક્ષણો અનુભવી રહ્યા છો, તો નિષ્ણાતો દ્વારા જણાવેલા કેટલાક ઘરેલું ઉપચાર તમને તેનાથી રાહત આપી શકે છે.

જો તમે પણ ઈન્ફલ્યુએન્ઝા H3N2 ના લક્ષણો અનુભવી રહ્યા છો, તો નિષ્ણાતો દ્વારા જણાવેલા કેટલાક ઘરેલું ઉપચાર તમને તેનાથી રાહત આપી શકે છે.

2 / 8
વિટામિન Cથી ભરપૂર ફળો અને શાકભાજી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ કારણોસર, તેમના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

વિટામિન Cથી ભરપૂર ફળો અને શાકભાજી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ કારણોસર, તેમના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

3 / 8
શરદી, તાવ, ઉધરસ અને ફ્લૂના અન્ય લક્ષણોને દૂર કરવા માટે આદુની ચા અથવા પાણીનું સેવન અસરકારક ઉપાય છે.

શરદી, તાવ, ઉધરસ અને ફ્લૂના અન્ય લક્ષણોને દૂર કરવા માટે આદુની ચા અથવા પાણીનું સેવન અસરકારક ઉપાય છે.

4 / 8
મીઠાના પાણીથી કોગળા કરવાથી લાળ ઓછી થાય છે. જે બેક્ટેરિયા અને એલર્જીનું મુખ્ય કારણ છે.

મીઠાના પાણીથી કોગળા કરવાથી લાળ ઓછી થાય છે. જે બેક્ટેરિયા અને એલર્જીનું મુખ્ય કારણ છે.

5 / 8
શરદી, ઉધરસ અને તાવના લક્ષણો ઓછા કરવા માટે સાદા પાણી પીવાને બદલે મધ, આદુ અને તુલસીને પાણીમાં ઉકાળીને પીવું જોઈએ.

શરદી, ઉધરસ અને તાવના લક્ષણો ઓછા કરવા માટે સાદા પાણી પીવાને બદલે મધ, આદુ અને તુલસીને પાણીમાં ઉકાળીને પીવું જોઈએ.

6 / 8
ચેપ તમારા શરીરને નબળું બનાવી શકે છે. આ કારણોસર, કોઈપણ સખત પ્રવૃત્તિ કર્યા વિના, 7 થી 8 કલાક આરામથી સૂઈ જાઓ.

ચેપ તમારા શરીરને નબળું બનાવી શકે છે. આ કારણોસર, કોઈપણ સખત પ્રવૃત્તિ કર્યા વિના, 7 થી 8 કલાક આરામથી સૂઈ જાઓ.

7 / 8
તમારા શરીરને હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પ્રવાહી જેમ કે પાણી, જ્યુસ અને સૂપ પીવો.

તમારા શરીરને હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પ્રવાહી જેમ કે પાણી, જ્યુસ અને સૂપ પીવો.

8 / 8

[caption id="attachment_701165" align="aligncenter" width="1280"] હળદરમાં જોવા મળતા કર્ક્યુમિન પદાર્થમાં એન્ટી ઈંફ્લેમેંટરી, એન્ટિ-વાયરલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. આ કારણથી તેનું સેવન કરવું જોઈએ.[/caption]

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">