AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming Tips : ઘઉંના વાવેતરમાં ઉંદર-ઉધઈનો ત્રાસ છે? ફુદીનાનું તેલ અને ડુંગળીનો આ પરંપરાગત તોડ અપનાવો, પાક રહેશે રોગ મુક્ત!

ઘઉંના પાકમાં ઉંદર અને ઉધઈથી થતું નુકસાન ઘટાડવા માટે ખેડૂતો પરંપરાગત અને કુદરતી ઉપાયો અપનાવી શકે છે. નાગફણી, તમાકુ અને અરંડી જેવા સરળ ઉપાયો પાકનું રક્ષણ કરવામાં મદદરૂપ બની શકે છે. સાથે જ બીજની યોગ્ય તૈયારી કરવાથી અંકુરણ સુધરે છે. સારા ઉત્પાદનની શક્યતા વધે છે.

| Updated on: Jul 10, 2026 | 1:42 PM
Share
ઘઉંમાં ઉંદરથી બચાવ : ઘઉંના પાકમાં ઉંદર, કાંડા અને દાણા બંનેને નુકસાન પહોંચાડે છે. સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો એક જ સિઝનમાં લગભગ 200 કિલો સુધીનું નુકસાન કરી શકે છે. ઉંદરને દૂર રાખવા માટે કપાસમાં થોડું ફુદીનાનું તેલ લગાવીને ઉંદરના આવાગમનવાળા સ્થળે રાખો. તેની તીવ્ર સુગંધથી ઉંદર દૂર રહે છે. તાજી ડુંગળીની તીવ્ર ગંધને કારણે ઉંદર દૂર રહે છે. જોકે ડુંગળીને સમયાંતરે બદલવી જરૂરી છે. (Image Source | iStock)

ઘઉંમાં ઉંદરથી બચાવ : ઘઉંના પાકમાં ઉંદર, કાંડા અને દાણા બંનેને નુકસાન પહોંચાડે છે. સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો એક જ સિઝનમાં લગભગ 200 કિલો સુધીનું નુકસાન કરી શકે છે. ઉંદરને દૂર રાખવા માટે કપાસમાં થોડું ફુદીનાનું તેલ લગાવીને ઉંદરના આવાગમનવાળા સ્થળે રાખો. તેની તીવ્ર સુગંધથી ઉંદર દૂર રહે છે. તાજી ડુંગળીની તીવ્ર ગંધને કારણે ઉંદર દૂર રહે છે. જોકે ડુંગળીને સમયાંતરે બદલવી જરૂરી છે. (Image Source | iStock)

1 / 6
ઘઉંમાં ઉધઈથી બચાવ માટે તમાકુ અને એરંડીનો ઉપયોગ : ઉધઈ ઘઉંના મૂળને નુકસાન પહોંચાડે છે. જેના કારણે પાક સુકાઈ શકે છે. તેનાથી બચવા માટે 2 કિલો તમાકુ અને 2 કિલો એરંડીના પાન ઘઉંની વાવણી પહેલાં ખેતરમાં ભેળવી દેવા. આ ઉપાયથી ઉધઈ પર નિયંત્રણ મેળવી શકાય છે. સાથે પાકનું ઉત્પાદન પણ વધે છે. (Image Source | iStock)

ઘઉંમાં ઉધઈથી બચાવ માટે તમાકુ અને એરંડીનો ઉપયોગ : ઉધઈ ઘઉંના મૂળને નુકસાન પહોંચાડે છે. જેના કારણે પાક સુકાઈ શકે છે. તેનાથી બચવા માટે 2 કિલો તમાકુ અને 2 કિલો એરંડીના પાન ઘઉંની વાવણી પહેલાં ખેતરમાં ભેળવી દેવા. આ ઉપાયથી ઉધઈ પર નિયંત્રણ મેળવી શકાય છે. સાથે પાકનું ઉત્પાદન પણ વધે છે. (Image Source | iStock)

2 / 6
નાગફણીથી (કેક્ટસ વનસ્પતિ ) ઉધઈનું નિયંત્રણ : ઘઉંના પાકમાં ઉધઈથી બચવા માટે સિંચાઈના પાણીના કુન્ડમાં નાગફણીનો એક છોડ મૂકી શકાય છે. પાણી સાથે તેના તત્ત્વો ખેતરમાં પહોંચે છે. જે ઉધઈને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે. આ રીતથી અંદાજે 25થી 30 ટકા સુધી ઉધઈનું નિયંત્રણ થઈ શકે છે. (Image Source | iStock)

નાગફણીથી (કેક્ટસ વનસ્પતિ ) ઉધઈનું નિયંત્રણ : ઘઉંના પાકમાં ઉધઈથી બચવા માટે સિંચાઈના પાણીના કુન્ડમાં નાગફણીનો એક છોડ મૂકી શકાય છે. પાણી સાથે તેના તત્ત્વો ખેતરમાં પહોંચે છે. જે ઉધઈને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે. આ રીતથી અંદાજે 25થી 30 ટકા સુધી ઉધઈનું નિયંત્રણ થઈ શકે છે. (Image Source | iStock)

3 / 6
ઘઉંના બીજની અંકુરણ શક્તિ વધારવાની રીત : ઘઉંના બીજ ઝડપથી અને સરખી રીતે ઉગે તે માટે વાવણી પહેલાં 12 કલાક સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ બીજને ટોપલીમાં મૂકી તેના પર લીલા પાન ઢાંકી દેવા. પછી દિવસમાં બે વખત હળવું ગરમ પાણી છાંટવું. (Image Source | iStock)

ઘઉંના બીજની અંકુરણ શક્તિ વધારવાની રીત : ઘઉંના બીજ ઝડપથી અને સરખી રીતે ઉગે તે માટે વાવણી પહેલાં 12 કલાક સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ બીજને ટોપલીમાં મૂકી તેના પર લીલા પાન ઢાંકી દેવા. પછી દિવસમાં બે વખત હળવું ગરમ પાણી છાંટવું. (Image Source | iStock)

4 / 6
વધુ સારો અંકુર અને પાક : બીજને લગભગ 24 કલાક પછી વાવવાથી અંકુરણ સારું થાય છે. આ પદ્ધતિથી બીજ ઝડપથી ઉગે છે. છોડ મજબૂત બને છે અને પક્ષીઓ દ્વારા નુકસાન થવાની શક્યતા પણ ઘટે છે. આ સરળ પદ્ધતિથી ઘઉંના પાકની સારી શરૂઆત કરી શકાય છે. (Image Source | iStock)

વધુ સારો અંકુર અને પાક : બીજને લગભગ 24 કલાક પછી વાવવાથી અંકુરણ સારું થાય છે. આ પદ્ધતિથી બીજ ઝડપથી ઉગે છે. છોડ મજબૂત બને છે અને પક્ષીઓ દ્વારા નુકસાન થવાની શક્યતા પણ ઘટે છે. આ સરળ પદ્ધતિથી ઘઉંના પાકની સારી શરૂઆત કરી શકાય છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Farming Tips : ખેતરોમાં પાણી ભરાવા પાછળ માત્ર વરસાદ નહીં, વર્ષોની રાસાયણિક ખેતી પણ છે જવાબદાર ?

Follow Us
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
g clip-path="url(#clip0_868_265)">