AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : રાત્રે સૂતા પહેલા તમે પણ પાણી પીઓ છો ? બની શકો છો આ 3 બીમારીના શિકાર

Drinking water before sleep : આપણામાંથી ઘણા લોકોને રાત્રે સૂતા પહેલા પાણી પીવાની આદત હોય છે. પણ આ આદતથી શરીરને નુકશાન પણ થઈ શકે છે. તેના કારણે શરીર બીમારીનો શિકાર પણ બની શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 7:32 AM
Share
મૂત્રાશયની સમસ્યા - જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા પાણી પીતા હોવ તો તેનાથી મૂત્રાશયની સમસ્યા થઈ શકે છે. આ તમારા મૂત્રાશયને ઓવરએક્ટિવ બનાવી શકે છે અને ચેપનું કારણ પણ બની શકે છે.

મૂત્રાશયની સમસ્યા - જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા પાણી પીતા હોવ તો તેનાથી મૂત્રાશયની સમસ્યા થઈ શકે છે. આ તમારા મૂત્રાશયને ઓવરએક્ટિવ બનાવી શકે છે અને ચેપનું કારણ પણ બની શકે છે.

1 / 5

હ્રદયના રોગ - સૂતા પહેલા પાણી પીવાથી હૃદયની બીમારીઓ થઈ શકે છે. એકવાર તમારી ઊંઘમાં ખલેલ પડી જાય, તો તમને ફરીથી એ જ ઊંઘ લેવામાં મુશ્કેલી પડી શકે છે.  જો તમે સૂઈ જાઓ છો, તો પણ મગજ જાગૃત રહે છે, જેના કારણે બીપી વધી શકે છે. તણાવ થઈ શકે છે અને જો તમને ડાયાબિટીસ છે, તો તે શુગર પણ વધી શકે છે.

હ્રદયના રોગ - સૂતા પહેલા પાણી પીવાથી હૃદયની બીમારીઓ થઈ શકે છે. એકવાર તમારી ઊંઘમાં ખલેલ પડી જાય, તો તમને ફરીથી એ જ ઊંઘ લેવામાં મુશ્કેલી પડી શકે છે. જો તમે સૂઈ જાઓ છો, તો પણ મગજ જાગૃત રહે છે, જેના કારણે બીપી વધી શકે છે. તણાવ થઈ શકે છે અને જો તમને ડાયાબિટીસ છે, તો તે શુગર પણ વધી શકે છે.

2 / 5

માનસિક દર્દી - સૂતા પહેલા પાણી પીવાથી પણ તમે માનસિક દર્દી બની શકો છો.  જ્યારે તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે, ત્યારે તમારું મન જાગૃત રહે છે અને તમે વધુ વિચાર આવે છે. આ સ્થિતિમાં તમને તણાવ અને માનસિક બીમારીઓ થઈ શકે છે અને ડિપ્રેશન જેવા લક્ષણો આવી શકે છે.

માનસિક દર્દી - સૂતા પહેલા પાણી પીવાથી પણ તમે માનસિક દર્દી બની શકો છો. જ્યારે તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે, ત્યારે તમારું મન જાગૃત રહે છે અને તમે વધુ વિચાર આવે છે. આ સ્થિતિમાં તમને તણાવ અને માનસિક બીમારીઓ થઈ શકે છે અને ડિપ્રેશન જેવા લક્ષણો આવી શકે છે.

3 / 5

કયાકે પાણી પીવું જોઈએ ? - સૂવાના લગભગ 1 કે 2 કલાક પહેલાં પાણી પીવો અને જેથી કરીને જો તમારે પેશાબ કરવો પડે તો તે કર્યા પછી તમે આરામથી સૂઈ શકો. આનાથી તમારી રાતની ઊંઘ પર કોઈ અસર નહીં પડે અને તમે સ્વસ્થ રહેશો.

કયાકે પાણી પીવું જોઈએ ? - સૂવાના લગભગ 1 કે 2 કલાક પહેલાં પાણી પીવો અને જેથી કરીને જો તમારે પેશાબ કરવો પડે તો તે કર્યા પછી તમે આરામથી સૂઈ શકો. આનાથી તમારી રાતની ઊંઘ પર કોઈ અસર નહીં પડે અને તમે સ્વસ્થ રહેશો.

4 / 5
પાણી ક્યા સમયે ન પીવું જોઈએ ? - ભોજન કર્યાના તરત પછી અને ચા પીધા પછી કે ફળ ખાદ્યા પછી પાણી પીવું જોઈએ નહીં.  ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)

પાણી ક્યા સમયે ન પીવું જોઈએ ? - ભોજન કર્યાના તરત પછી અને ચા પીધા પછી કે ફળ ખાદ્યા પછી પાણી પીવું જોઈએ નહીં. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)

5 / 5
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">