AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ઐશ્વર્યા રાય પણ સલમાન સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી ? ભાઈજાનની આ એક ભુલ લગ્નમાં બની અડચણ

સલમાન ખાન આજે તેનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, ત્યારે દબંગ ખાનનો જન્મ દિવસ હોય અને ઐશ્વર્યા રાયની ચર્ચા ન થાય એવુ તો કઈ રીતે બની શકે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 6:43 PM
Share
સલમાન અને ઐશ્વર્યા રાયના સંબંધોની શરૂઆત વર્ષ 1997માં થઈ હતી. તે દરમિયાન ઐશ્વર્યાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં બંનેની જોરદાર કેમેસ્ટ્રીથી લઈને અલગ થવાના વિવાદ સુધી તેમના સંબંધો એક કોયડો બનીને રહ્યા હતા.

સલમાન અને ઐશ્વર્યા રાયના સંબંધોની શરૂઆત વર્ષ 1997માં થઈ હતી. તે દરમિયાન ઐશ્વર્યાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં બંનેની જોરદાર કેમેસ્ટ્રીથી લઈને અલગ થવાના વિવાદ સુધી તેમના સંબંધો એક કોયડો બનીને રહ્યા હતા.

1 / 6
કહેવાય છે કે ઐશ્વર્યાને ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' સલમાનના કારણે મળી હતી. સંજય લીલા ભણસાલી સલમાનના નજીકના મિત્ર હતા અને તેમના કહેવા પર ઐશ્વર્યાને આ ફિલ્મ માટે સાઈન કરવામાં આવી હતી. અહીંથી બંનેની લવ સ્ટોરી પણ શરૂ થઈ.

કહેવાય છે કે ઐશ્વર્યાને ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' સલમાનના કારણે મળી હતી. સંજય લીલા ભણસાલી સલમાનના નજીકના મિત્ર હતા અને તેમના કહેવા પર ઐશ્વર્યાને આ ફિલ્મ માટે સાઈન કરવામાં આવી હતી. અહીંથી બંનેની લવ સ્ટોરી પણ શરૂ થઈ.

2 / 6

સલમાન અને ઐશ્વર્યાની જોડી એક સમયે સૌથી વધુ પસંદ કરવામાં આવતી જોડી હતી. પરંતુ સમયની સાથે તેમના સંબંધોમાં એવી કડવાશ આવી ગઈ કે આજે બંને એકબીજાનું નામ લેવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે પ્રશ્ન થાય કે એવુ તે શુ થયુ કે તેમના સંબંધોનો અંત આવ્યો?

સલમાન અને ઐશ્વર્યાની જોડી એક સમયે સૌથી વધુ પસંદ કરવામાં આવતી જોડી હતી. પરંતુ સમયની સાથે તેમના સંબંધોમાં એવી કડવાશ આવી ગઈ કે આજે બંને એકબીજાનું નામ લેવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે પ્રશ્ન થાય કે એવુ તે શુ થયુ કે તેમના સંબંધોનો અંત આવ્યો?

3 / 6
કહેવાય છે કે એક દિવસ અડધી રાત્રે સલમાન ઐશ્વર્યાના ઘરે પહોંચ્યો અને જોરશોરથી તેનો દરવાજો ખટખટાવવા લાગ્યો. આ દરમિયાન સલમાનના હાથમાંથી લોહી પણ વહેવા લાગ્યુ હતુ. સલમાન ગુસ્સામાં આવી ગયો અને તેણે 19મા માળેથી કૂદી જવાની ઐશ્વર્યાને ધમકી આપી.

કહેવાય છે કે એક દિવસ અડધી રાત્રે સલમાન ઐશ્વર્યાના ઘરે પહોંચ્યો અને જોરશોરથી તેનો દરવાજો ખટખટાવવા લાગ્યો. આ દરમિયાન સલમાનના હાથમાંથી લોહી પણ વહેવા લાગ્યુ હતુ. સલમાન ગુસ્સામાં આવી ગયો અને તેણે 19મા માળેથી કૂદી જવાની ઐશ્વર્યાને ધમકી આપી.

4 / 6
સલમાનના આ હંગામાનું કારણ કહેવાય છે કે તે ઐશ્વર્યા સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ ઐશ્વર્યા તે સમયે લગ્ન કરવા માગતી ન હતી. વર્ષ 2002માં જ્યારે ઐશ્વર્યાએ સલમાન પર મારપીટનો આરોપ લગાવ્યો ત્યારે આ સંબંધ વધુ વણસ્યો. બ્રેકઅપ બાદ પણ સલમાને ઐશ્વર્યાનો સાથ છોડ્યો ન હતો. એવુ કહેવામાં આવે છે કે બાદમાં સલમાન ખાન ઐશ્વર્યાની ફિલ્મોના સેટ પર જઈને ખૂબ જ હંગામો મચાવતો હતો.

સલમાનના આ હંગામાનું કારણ કહેવાય છે કે તે ઐશ્વર્યા સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ ઐશ્વર્યા તે સમયે લગ્ન કરવા માગતી ન હતી. વર્ષ 2002માં જ્યારે ઐશ્વર્યાએ સલમાન પર મારપીટનો આરોપ લગાવ્યો ત્યારે આ સંબંધ વધુ વણસ્યો. બ્રેકઅપ બાદ પણ સલમાને ઐશ્વર્યાનો સાથ છોડ્યો ન હતો. એવુ કહેવામાં આવે છે કે બાદમાં સલમાન ખાન ઐશ્વર્યાની ફિલ્મોના સેટ પર જઈને ખૂબ જ હંગામો મચાવતો હતો.

5 / 6
આ ઘટના બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને ઐશ્વર્યાએ મીડિયાની સામે સલમાન સાથે કામ ન કરવાની જાહેરાત કરી હતી.

આ ઘટના બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને ઐશ્વર્યાએ મીડિયાની સામે સલમાન સાથે કામ ન કરવાની જાહેરાત કરી હતી.

6 / 6
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">