AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : વજાઈનામાં વાંરવાર ખંજવાળ આવે તો? તેના કારણો અને ઉપાયો જાણો

વજાઈનામાં ખંજવાળ આવવાના અનેક કારણો હોય શકે છે. ઈંટીમેટ હાઈજીનની સ્વચ્છતા ન હોવી આમાંથી એક છે. જો તમને વારંવાર વજાઈનામાં ખંજવાળ આવે છે, તો તેના કારણો અને ઉપાયો વિશે તમારા ડૉક્ટરની સલાહ લો.

| Updated on: Jan 08, 2026 | 9:05 AM
Share
 ઈન્ટિમેટ એરિયાની સાફ-સફાઈ અને તેના હાઈજીનનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે. વજાઈનલ એરિયાની યોગ્ય રીતે સાફ સફાઈ ન કરવામાં આવે તો ઈન્ફેક્શન કે ખંજવાળ આવી શકે છે. કેટલીક વખત પીરિયડ્સ પહેલા કે પીરિયડ્સ પછી પણ મહિલાઓને વજાઈનામાં દુખાવો કે ખંજવાળ આવે છે.

ઈન્ટિમેટ એરિયાની સાફ-સફાઈ અને તેના હાઈજીનનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે. વજાઈનલ એરિયાની યોગ્ય રીતે સાફ સફાઈ ન કરવામાં આવે તો ઈન્ફેક્શન કે ખંજવાળ આવી શકે છે. કેટલીક વખત પીરિયડ્સ પહેલા કે પીરિયડ્સ પછી પણ મહિલાઓને વજાઈનામાં દુખાવો કે ખંજવાળ આવે છે.

1 / 8
વજાઈનામાં ખંજવાળ અને ઈન્ફેક્શનને હંમેશા મહિલાઓ નજરઅંદાજ કરે છે. આવું ભૂલ પેન્ટી , કે પછી તમારું યોગ્ય ડાયટ ન હોવાનું કારણ પણ હોય શકે છે.

વજાઈનામાં ખંજવાળ અને ઈન્ફેક્શનને હંમેશા મહિલાઓ નજરઅંદાજ કરે છે. આવું ભૂલ પેન્ટી , કે પછી તમારું યોગ્ય ડાયટ ન હોવાનું કારણ પણ હોય શકે છે.

2 / 8
વજાઈનામાં ભીનાશ વધારે કે પછી ખંજવાળ આવવાના કારણ વિશે જાણવું જરુરી છે. આ સાથે કેટલાક ઘરેલું નુસ્ખા પણ અપનાવવા જોઈએ. જો તમને પણ વારંવાર વજાઈનામાં ખંજવાળ આવે તો આ વિશે કારણ જાણવું ખુબ જરુરી છે.

વજાઈનામાં ભીનાશ વધારે કે પછી ખંજવાળ આવવાના કારણ વિશે જાણવું જરુરી છે. આ સાથે કેટલાક ઘરેલું નુસ્ખા પણ અપનાવવા જોઈએ. જો તમને પણ વારંવાર વજાઈનામાં ખંજવાળ આવે તો આ વિશે કારણ જાણવું ખુબ જરુરી છે.

3 / 8
સિન્થેટિક પેન્ટી મટેરિયલ કે પછી ખોટી સાઈઝી પેન્ટીના કારણે વજાઈનામાં ખંજવાળ આવી શકે છે. વજાઈનાની યોગ્ય સાફ સફાઈ ન થવાના કારણે પણ ખંજવાળ આવી શકે છે. પીરિયડ્સ દરમિયાન હોર્મોન્સમાં થતા ફેરફારના કારણે પણ વજાઈનલ ઈચિંગ થાય છે. બેક્ટીરિયલ વેજિનોસિસના કારણે, વજાઈનામાં ખંજવાળ અને દુખાવો થઈ શકે છે. સેક્શુએલ રિલેશનના સમયે હાઈજીનનું યોગ્ય ધ્યાન ન રાખવાના કારણે પણ આવું થઈ શકે છે.

સિન્થેટિક પેન્ટી મટેરિયલ કે પછી ખોટી સાઈઝી પેન્ટીના કારણે વજાઈનામાં ખંજવાળ આવી શકે છે. વજાઈનાની યોગ્ય સાફ સફાઈ ન થવાના કારણે પણ ખંજવાળ આવી શકે છે. પીરિયડ્સ દરમિયાન હોર્મોન્સમાં થતા ફેરફારના કારણે પણ વજાઈનલ ઈચિંગ થાય છે. બેક્ટીરિયલ વેજિનોસિસના કારણે, વજાઈનામાં ખંજવાળ અને દુખાવો થઈ શકે છે. સેક્શુએલ રિલેશનના સમયે હાઈજીનનું યોગ્ય ધ્યાન ન રાખવાના કારણે પણ આવું થઈ શકે છે.

4 / 8
જો તમને વજાઈનામાં ખંજવાળ આવતી હોય, તો લીમડાના પાનથી સ્નાન કરવું,લીમડાના પાનમાં એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. તે ઘણા પ્રકારના ઈન્ફેક્શનની સારવારમાં મદદ કરે છે.

જો તમને વજાઈનામાં ખંજવાળ આવતી હોય, તો લીમડાના પાનથી સ્નાન કરવું,લીમડાના પાનમાં એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. તે ઘણા પ્રકારના ઈન્ફેક્શનની સારવારમાં મદદ કરે છે.

5 / 8
  તમારા આહારમાં પ્રોબાયોટીક્સનો સમાવેશ કરવાથી વજાઈનાની ખંજવાળમાં પણ રાહત મળી શકે છે. પ્રોબાયોટીક્સ આંતરડા અને યોનિમાર્ગમાં સ્વસ્થ બેક્ટેરિયા જાળવવામાં મદદ કરે છે.

તમારા આહારમાં પ્રોબાયોટીક્સનો સમાવેશ કરવાથી વજાઈનાની ખંજવાળમાં પણ રાહત મળી શકે છે. પ્રોબાયોટીક્સ આંતરડા અને યોનિમાર્ગમાં સ્વસ્થ બેક્ટેરિયા જાળવવામાં મદદ કરે છે.

6 / 8
મહિલાઓ ઈન્ટીમેન્ટની સ્વચ્છતા જાળવવી જોઈએ. જો તમને વજાઈનામાં દુખાવો, ઈન્ફેક્શન, ખંજવાળ અથવા અન્ય કોઈ લક્ષણોનો અનુભવ થાય, તો ડૉક્ટરની સલાહ લો.

મહિલાઓ ઈન્ટીમેન્ટની સ્વચ્છતા જાળવવી જોઈએ. જો તમને વજાઈનામાં દુખાવો, ઈન્ફેક્શન, ખંજવાળ અથવા અન્ય કોઈ લક્ષણોનો અનુભવ થાય, તો ડૉક્ટરની સલાહ લો.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
g clip-path="url(#clip0_868_265)">