AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : શું મેનોપોઝ દરમિયાન શારીરિક સંબંધ બાંધી શકાય, જાણો ગાયનેકોલોજિસ્ટ શું કહે છે

મેનોપોઝના કારણે મહિલામાં એસ્ટ્રોજનનું સ્તર ઓછું થઈ જાય છે. જેનાથી વજાઈનલ ડ્રાઈનેસ વધી શકે છે. આવી સ્થિતિમાં શારીરિક સંબંધ એક પીડાદાયક પ્રક્રિયા બની શકે છે. તો આ વિશે ગાયનેકોલોજિસ્ટ શું કહે છે. ચાલો જાણીએ.

| Updated on: Nov 10, 2025 | 9:31 AM
Share
આજે ગાયનેકોલોજિસ્ટ ટિપ્સમાં એક એવા ટોપિક પર વાત કરીશું. જે દરેક મહિલાએ જાણવી જરુરી છે. મેનોપોઝ દરમિયાન મહિલાઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેમાં હોટ ફ્લૈશેઝ, મૂડ સ્વિંગ વગેરે સામેલ છે.એવું પણ માનવામાં આવે છે કે, મેનોપોઝના કારણે મહિલાઓને લો-શારીરિક સંબંધનો પણ સામનો કરવો પડે છે. આવું થવા પર મહિલાઓની મેરિડ લાઈફ પર નેગેટિવ અસર પડી શકે છે. કેટલીક મહિલાઓને મેનોપોઝના કારણે શારીરિક સંબંધ દરમિયાન દુખાવાનો પણ સામનો કરવો પડે છે.

આજે ગાયનેકોલોજિસ્ટ ટિપ્સમાં એક એવા ટોપિક પર વાત કરીશું. જે દરેક મહિલાએ જાણવી જરુરી છે. મેનોપોઝ દરમિયાન મહિલાઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેમાં હોટ ફ્લૈશેઝ, મૂડ સ્વિંગ વગેરે સામેલ છે.એવું પણ માનવામાં આવે છે કે, મેનોપોઝના કારણે મહિલાઓને લો-શારીરિક સંબંધનો પણ સામનો કરવો પડે છે. આવું થવા પર મહિલાઓની મેરિડ લાઈફ પર નેગેટિવ અસર પડી શકે છે. કેટલીક મહિલાઓને મેનોપોઝના કારણે શારીરિક સંબંધ દરમિયાન દુખાવાનો પણ સામનો કરવો પડે છે.

1 / 10
શું મહિલાઓને મેનોપોઝને કારણે ખરેખર શારીરિક સંબંધ દરમિયાન દુખાવો થાય છે કે પછી આ ફક્ત કેટલીક મહિલાઓને જ થાય છે? એક વાત સ્પષ્ટ છે કે, મેનોપોઝના કારણે લો-શારીરિત ડ્રાઈવ (સ્ત્રીઓમાં કામવાસના ઓછી થવી)ની સમસ્યા થાય છે.

શું મહિલાઓને મેનોપોઝને કારણે ખરેખર શારીરિક સંબંધ દરમિયાન દુખાવો થાય છે કે પછી આ ફક્ત કેટલીક મહિલાઓને જ થાય છે? એક વાત સ્પષ્ટ છે કે, મેનોપોઝના કારણે લો-શારીરિત ડ્રાઈવ (સ્ત્રીઓમાં કામવાસના ઓછી થવી)ની સમસ્યા થાય છે.

2 / 10
ખાસ કરીને એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર જલ્દી ઓછું થવા લાગે છે. એસ્ટ્રોજનનું એક હોર્મોન છે. જે મહિલાઓની વજાઈનાને લુબ્રિકેશનમાં મદદ કરે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે, કેટલીક મહિલાઓ માટે મેનોપોઝ બાદ શારીરિક સંબંધ બાંધતી વખતે દુખાવાનો સામનો કરવો પડે છે. આ એક સામાન્ય વાત છે. જો દુખાવો વધારે થાય છે તો શારીરિક સંબંધ બાંધવાથી બચો.

ખાસ કરીને એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર જલ્દી ઓછું થવા લાગે છે. એસ્ટ્રોજનનું એક હોર્મોન છે. જે મહિલાઓની વજાઈનાને લુબ્રિકેશનમાં મદદ કરે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે, કેટલીક મહિલાઓ માટે મેનોપોઝ બાદ શારીરિક સંબંધ બાંધતી વખતે દુખાવાનો સામનો કરવો પડે છે. આ એક સામાન્ય વાત છે. જો દુખાવો વધારે થાય છે તો શારીરિક સંબંધ બાંધવાથી બચો.

3 / 10
પરંતુ તમને જણાવી દઈએ કે, મેનોપોઝ બાદ ઈન્ટીમેન્સીને તમારા જીવનનો એક ભાગ બનાવવો મહત્વપૂર્ણ છે. આ બ્લેડ ફ્લોમાં સુધારો કરે છે, જે બદલામાં યોનિમાર્ગના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

પરંતુ તમને જણાવી દઈએ કે, મેનોપોઝ બાદ ઈન્ટીમેન્સીને તમારા જીવનનો એક ભાગ બનાવવો મહત્વપૂર્ણ છે. આ બ્લેડ ફ્લોમાં સુધારો કરે છે, જે બદલામાં યોનિમાર્ગના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

4 / 10
મેનોપોઝ બાદ એસ્ટ્રોજનનું સ્તર ઓછું થઈ જવાના કારણે મહિલાઓની યોનિમાં ડ્રાઈનેસ આવી જાય છે. આ કારણે શીરિક સંબંધ પેનફુલ બની જાય છે. જો મહિલાઓ શારીરિક સંબંધ બાંધ્યા પહેલા લુબ્રિકેટનો ઉપયોગ કરે છે. તો તેના માટે સરળ બનાવી શકે છે.

મેનોપોઝ બાદ એસ્ટ્રોજનનું સ્તર ઓછું થઈ જવાના કારણે મહિલાઓની યોનિમાં ડ્રાઈનેસ આવી જાય છે. આ કારણે શીરિક સંબંધ પેનફુલ બની જાય છે. જો મહિલાઓ શારીરિક સંબંધ બાંધ્યા પહેલા લુબ્રિકેટનો ઉપયોગ કરે છે. તો તેના માટે સરળ બનાવી શકે છે.

5 / 10
મેનોપોઝ બાદ વજાઈનલ ડ્રાયનેસને દુર કરવા માટે તમે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરી શકો છો.

મેનોપોઝ બાદ વજાઈનલ ડ્રાયનેસને દુર કરવા માટે તમે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરી શકો છો.

6 / 10
પરંતુ આ સંદર્ભમાં, જો તમે એક વાર ડૉક્ટરની સલાહ લો અને પછી જ કોઈપણ મોઇશ્ચરાઇઝર લગાવો તો વધુ સારું રહેશે.

પરંતુ આ સંદર્ભમાં, જો તમે એક વાર ડૉક્ટરની સલાહ લો અને પછી જ કોઈપણ મોઇશ્ચરાઇઝર લગાવો તો વધુ સારું રહેશે.

7 / 10
ઓરલ એસ્ટ્રોજન યોનિમાર્ગની ડ્રાયનેસને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.

ઓરલ એસ્ટ્રોજન યોનિમાર્ગની ડ્રાયનેસને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.

8 / 10
 જોકે, તેને જાતે ન ખરીદો. જ્યારે યોનિમાર્ગની ડ્રાયનેસ વધી જાય છે, ત્યારે તમારા ડૉક્ટર તમને સજેસ્ટ કરી શકે છે. તેથી પહેલા નિષ્ણાતની સલાહ લો.

જોકે, તેને જાતે ન ખરીદો. જ્યારે યોનિમાર્ગની ડ્રાયનેસ વધી જાય છે, ત્યારે તમારા ડૉક્ટર તમને સજેસ્ટ કરી શકે છે. તેથી પહેલા નિષ્ણાતની સલાહ લો.

9 / 10
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

10 / 10

 

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
g clip-path="url(#clip0_868_265)">