AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : શું તમને કસુવાવડ પછી અનિયમિત પીરિયડ્સ આવે છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો કારણ

કસુવાવડ પછી મહિલાઓને અનિયમિત પીરિયડ્સ આવવાએ સામાન્ય વાત છે. પરંતુ આનું મુખ્ય કારણ હોર્મોનમાં ફેરાફાર થવો છે. તો આજે અમારી ગાયનેકોલોજિસ્ટ સીરિઝમાં આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશું.

| Updated on: Dec 01, 2025 | 7:10 AM
Share
 કસુવાવડ મહિલાઓને માત્ર માનસિક રુપથી જ નહી પરંતુ શારીરિક રુપથી પણ નબળો કરી દે છે. કસુવાવડ પછી મહિલાઓ વધારે નબળી અને તેમને થાક લાગવા લાગે છે. આ દરમિયાન જો મહિલાઓ પુરતો આરમ કરતી નથી. કે પછી યોગ્ય સારવાર લેતી નથી તો ભવિષ્યમાં તેને અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

કસુવાવડ મહિલાઓને માત્ર માનસિક રુપથી જ નહી પરંતુ શારીરિક રુપથી પણ નબળો કરી દે છે. કસુવાવડ પછી મહિલાઓ વધારે નબળી અને તેમને થાક લાગવા લાગે છે. આ દરમિયાન જો મહિલાઓ પુરતો આરમ કરતી નથી. કે પછી યોગ્ય સારવાર લેતી નથી તો ભવિષ્યમાં તેને અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

1 / 8
 કેટલીક મહિલાઓને કસુવાવડ પછી પીરિયડ્સ સાથે જોડાયેલા પ્રોબ્લેમ શરુ થાય છે. તેની ફરિયાદ હોય છે કે, તેને રેગ્યુલર પીરિયડ્સ આવતા નથી. કેટલીક મહિલાઓને આ સમયે પીરિયડ્સ ક્રૈમ્પસ થાય છે. તો કેટલીક મહિલાઓ હેવી બ્લીડિંગનો પણ સામનો કરે છે.

કેટલીક મહિલાઓને કસુવાવડ પછી પીરિયડ્સ સાથે જોડાયેલા પ્રોબ્લેમ શરુ થાય છે. તેની ફરિયાદ હોય છે કે, તેને રેગ્યુલર પીરિયડ્સ આવતા નથી. કેટલીક મહિલાઓને આ સમયે પીરિયડ્સ ક્રૈમ્પસ થાય છે. તો કેટલીક મહિલાઓ હેવી બ્લીડિંગનો પણ સામનો કરે છે.

2 / 8
 કસુવાવડ પછી અનિયમિત પીરિયડ્સ આવવાનું કારણ આપણે જાણીએ તો. એક વાત ખાસ ધ્યાન રાખો કે, કસુવાવડ પછી મહિલાઓના શરીરમાં અનેક ફેરફાર થાય છે. જેમાં હોર્મોનમાં ફેરફાર પણ સામેલ છે.

કસુવાવડ પછી અનિયમિત પીરિયડ્સ આવવાનું કારણ આપણે જાણીએ તો. એક વાત ખાસ ધ્યાન રાખો કે, કસુવાવડ પછી મહિલાઓના શરીરમાં અનેક ફેરફાર થાય છે. જેમાં હોર્મોનમાં ફેરફાર પણ સામેલ છે.

3 / 8
કસુવાવડના કારણે મહિલાના શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર ઓછું થઈ જાય છે. આ કારણે તેણે કસુવાવડ પછી કેટલાક સમય સુધી અનિયમિત પીરિયડ્સનો સામનો કરવો પડે છે.

કસુવાવડના કારણે મહિલાના શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર ઓછું થઈ જાય છે. આ કારણે તેણે કસુવાવડ પછી કેટલાક સમય સુધી અનિયમિત પીરિયડ્સનો સામનો કરવો પડે છે.

4 / 8
જે મહિલાઓને થાઈરોડ જેવી મેડિકલ કંડીશન છે. તેને પણ મિસકેરેજ પછી અનિયમિત પીરિયડ્સની સમસ્યા થાય છે. સામાન્ય રીતે આ સમસ્યા સાથે ઝઝુમી રહેલી મહિલાઓને 3 થી 6 અઠવાડિયા બાદ પીરિયડ્સ શરુ થાય છે. જો તમારા પીરિયડ્સ 3 થી 6 મહિના બાદ પણ સામાન્ય નથી તો એક વખત ડોક્ટરની જરરુ મુલાકાત લો.

જે મહિલાઓને થાઈરોડ જેવી મેડિકલ કંડીશન છે. તેને પણ મિસકેરેજ પછી અનિયમિત પીરિયડ્સની સમસ્યા થાય છે. સામાન્ય રીતે આ સમસ્યા સાથે ઝઝુમી રહેલી મહિલાઓને 3 થી 6 અઠવાડિયા બાદ પીરિયડ્સ શરુ થાય છે. જો તમારા પીરિયડ્સ 3 થી 6 મહિના બાદ પણ સામાન્ય નથી તો એક વખત ડોક્ટરની જરરુ મુલાકાત લો.

5 / 8
 કસુવાવડ પછી ગર્ભાશય સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે, યુટરીન લાઈનિંગમાંથી લોહી નીકળવું તેમજ પ્રેગ્નન્સીના ટિશ્યુઝ બહાર નીકળ્યા બાદ અનિયમિત પીરિયડ્સની સમસ્યા થઈ શકે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય તેમ આ સમસ્યા ઓછી થઈ શકે છે.

કસુવાવડ પછી ગર્ભાશય સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે, યુટરીન લાઈનિંગમાંથી લોહી નીકળવું તેમજ પ્રેગ્નન્સીના ટિશ્યુઝ બહાર નીકળ્યા બાદ અનિયમિત પીરિયડ્સની સમસ્યા થઈ શકે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય તેમ આ સમસ્યા ઓછી થઈ શકે છે.

6 / 8
જો કસુવાવડ પછી મહિલાઓને કોઈ પણ સ્વાસ્થ સંબંધી પરેશાની છે. તો તેને અવગણશો નહી અને જલ્દી ડોકટકનો સંપર્ક કરો.

જો કસુવાવડ પછી મહિલાઓને કોઈ પણ સ્વાસ્થ સંબંધી પરેશાની છે. તો તેને અવગણશો નહી અને જલ્દી ડોકટકનો સંપર્ક કરો.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">