AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતની ડાયરા ક્વીન છે રાજલ બારોટ લગ્નના બંધનમાં બંધાય,જુઓ પરિવારમાં કોણ કોણ છે

રાજલ બારોટનો જન્મ 20 ઓક્ટોબર 1993ના રોજ થયો છે.7 વર્ષની હતી ત્યારે માતાનું અવસાન થયું હતુ. 13 વર્ષની થઈ તો પિતાનું અવસાન થયું. આજે પિતાનું નામ ગુજરાતી સંગીતમાં રોશન કર્યું છે. આજે આપણે રાજલ બારોટના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Feb 06, 2025 | 1:21 PM
Share
મણિરાજ બારોટની ટેલેન્ટેડ દિકરી રાજલ બારોટના પરિવાર તેમજ તેની સંઘર્ષભરી સ્ટોરી વિશે જાણો. રાજલ બારોટ એક દિકરા તરીકે તમામ જવાબદારી પરિવારની સંભાળે છે. તેમણે બહેનોનું કન્યાદાન પણ લીધું હતુ.

મણિરાજ બારોટની ટેલેન્ટેડ દિકરી રાજલ બારોટના પરિવાર તેમજ તેની સંઘર્ષભરી સ્ટોરી વિશે જાણો. રાજલ બારોટ એક દિકરા તરીકે તમામ જવાબદારી પરિવારની સંભાળે છે. તેમણે બહેનોનું કન્યાદાન પણ લીધું હતુ.

1 / 11
નવરાત્રીમાં ધુમ મચાવે છે રાજલ બારોટના ગીતો, તો આજે નવરાત્રીના તહેવાર પર ગુજરાતી સિંગર રાજલ બારોટના પરિવાર વિશે વાત કરીએ.

નવરાત્રીમાં ધુમ મચાવે છે રાજલ બારોટના ગીતો, તો આજે નવરાત્રીના તહેવાર પર ગુજરાતી સિંગર રાજલ બારોટના પરિવાર વિશે વાત કરીએ.

2 / 11
 એક સમય એવો હતો જ્યારે ગુજરાતમાં લોકગીતનો ખુબ ક્રેઝ હતો. મણિલાલ બારોટ ડાયરામાં પણ રમઝટ બોલાવતા હતા. આજે તેની દિકરી પિતાના માર્ગે ચાલી રહી છે અને સ્ટેજ પ્રોગ્રામ સહિત ડાયરામાં ગીતની રમઝટ બોલાવે છે.

એક સમય એવો હતો જ્યારે ગુજરાતમાં લોકગીતનો ખુબ ક્રેઝ હતો. મણિલાલ બારોટ ડાયરામાં પણ રમઝટ બોલાવતા હતા. આજે તેની દિકરી પિતાના માર્ગે ચાલી રહી છે અને સ્ટેજ પ્રોગ્રામ સહિત ડાયરામાં ગીતની રમઝટ બોલાવે છે.

3 / 11
તમને જણાવી દઈએ કે, પાટણમાં એક રસ્તાને  સ્વ મણિરાજ બારોટ માર્ગ નામ પણ આપવામાં આવ્યું છે. મણિરાજ બારોટના પિતા સારંગી વગાડતા હતા. મણિરાજ પરિવારમાં 5માં નંબરના વ્યક્તિ હતા.

તમને જણાવી દઈએ કે, પાટણમાં એક રસ્તાને સ્વ મણિરાજ બારોટ માર્ગ નામ પણ આપવામાં આવ્યું છે. મણિરાજ બારોટના પિતા સારંગી વગાડતા હતા. મણિરાજ પરિવારમાં 5માં નંબરના વ્યક્તિ હતા.

4 / 11
મણિરાજ બારોટનું સનડે સનડો ગીત આજે પણ નવરાત્રીમાં રમઝટ મચાવે છે. મણિરાજના કાર્યક્રમમાં આવવા માટે લોકો ખટરા, જીપ ભરી ભરીને પહોંચતા હતા. એટલે કે, તે સમયે ગુજરાતી અભિનેતા જેટલું મણિરાજ બારોટનું નામ હતુ.

મણિરાજ બારોટનું સનડે સનડો ગીત આજે પણ નવરાત્રીમાં રમઝટ મચાવે છે. મણિરાજના કાર્યક્રમમાં આવવા માટે લોકો ખટરા, જીપ ભરી ભરીને પહોંચતા હતા. એટલે કે, તે સમયે ગુજરાતી અભિનેતા જેટલું મણિરાજ બારોટનું નામ હતુ.

5 / 11
રાજલ બારોટના પિતાનું નામ મણિરાજ બારોટ અને માતાનું નામ જશોદાબેન છે. રાજલ બારોટને 3 બહેનો છે. આજે રાજલ બારોટ એક દિકરા જેટલી જવાબદારી પરિવારને સંભાળે છે.

રાજલ બારોટના પિતાનું નામ મણિરાજ બારોટ અને માતાનું નામ જશોદાબેન છે. રાજલ બારોટને 3 બહેનો છે. આજે રાજલ બારોટ એક દિકરા જેટલી જવાબદારી પરિવારને સંભાળે છે.

6 / 11
રાજલ બારોટે તેની બહેનોના લગ્ન પણ કરાવ્યા હતા. રક્ષાબંધન હોય કે અન્ય કોઈપણ તહેવાર રાજલ બારોટ આ તમામ જવાબદારીઓ સંભાળતી હોય છે. મણિરાજ બારોટને 4 દિકરીઓ છે.

રાજલ બારોટે તેની બહેનોના લગ્ન પણ કરાવ્યા હતા. રક્ષાબંધન હોય કે અન્ય કોઈપણ તહેવાર રાજલ બારોટ આ તમામ જવાબદારીઓ સંભાળતી હોય છે. મણિરાજ બારોટને 4 દિકરીઓ છે.

7 / 11
 તમને જણાવી દઈએ કે, મણિરાજ બારોટની જેમ રાજલ બારોટ પણ ગુજરાતની એક લોકપ્રિય ગાયક છે. તેને સંગીત વારસામાં મળ્યું છે. અત્યાર સુધી 100થી વધુ ગીતો પણ ગાય ચૂકી છે.

તમને જણાવી દઈએ કે, મણિરાજ બારોટની જેમ રાજલ બારોટ પણ ગુજરાતની એક લોકપ્રિય ગાયક છે. તેને સંગીત વારસામાં મળ્યું છે. અત્યાર સુધી 100થી વધુ ગીતો પણ ગાય ચૂકી છે.

8 / 11
 તમને જણાવી દઈએ કે, મણિરાજ બારોટની જેમ રાજલ બારોટ પણ ગુજરાતની એક લોકપ્રિય ગાયક છે. તેને સંગીત વારસામાં મળ્યું છે. અત્યાર સુધી 100થી વધુ ગીતો પણ ગાય ચૂકી છે.

તમને જણાવી દઈએ કે, મણિરાજ બારોટની જેમ રાજલ બારોટ પણ ગુજરાતની એક લોકપ્રિય ગાયક છે. તેને સંગીત વારસામાં મળ્યું છે. અત્યાર સુધી 100થી વધુ ગીતો પણ ગાય ચૂકી છે.

9 / 11
રાજલ બારોટે પ્રથમ ગીત વર્ષ 2006માં ગાયું હતુ. આજે પિતાના પગલે ચાલી રાજલ જાણીતી સિંગર બની ગઈ છે. તેના આલ્બમને પણ લાખો વ્યુમળી ચૂક્યા છે.

રાજલ બારોટે પ્રથમ ગીત વર્ષ 2006માં ગાયું હતુ. આજે પિતાના પગલે ચાલી રાજલ જાણીતી સિંગર બની ગઈ છે. તેના આલ્બમને પણ લાખો વ્યુમળી ચૂક્યા છે.

10 / 11
ગુજરાતી સિંગર રાજલ બારોટે અલ્પેશ બાંભણીયા સાથે સગાઈ કરી છે. તેમની સગાઈમાં ગુજરાતના અનેક સેલિબ્રિટીઓ જોવા મળ્યા હતા.

ગુજરાતી સિંગર રાજલ બારોટે અલ્પેશ બાંભણીયા સાથે સગાઈ કરી છે. તેમની સગાઈમાં ગુજરાતના અનેક સેલિબ્રિટીઓ જોવા મળ્યા હતા.

11 / 11
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
g clip-path="url(#clip0_868_265)">