AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈંડા વેજ છે કે નોનવેજ? શાકાહારી લોકોએ એગ્સ ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ- વાંચો

ઘણા લોકોને આ પ્રશ્ન ઘણો મૂંજવે છે કે ઈંડા શાકાહારમાં આવે છે કે નોનવેજમાં આવે છે. અનેક લોકોના મનમાં ઈંડાને લઈને ઘણા ભ્રમ રહેલા હોય છે. આજે આ વાંચ્યા પછી એ તમારા દરેક ભ્રમ દૂર થઈ જશો. તો જાણો ઈંડા વેજ છે કે નોનવેજ

| Updated on: Nov 21, 2025 | 9:34 PM
Share
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઈંડું એક પ્રજનન ઉત્પાદન છે, જે આપણને મરઘીમાંથી મળે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઈંડું એક પ્રજનન ઉત્પાદન છે, જે આપણને મરઘીમાંથી મળે છે.

1 / 6
 ઈંડું એક જીવંત પ્રાણીમાંથી ઉત્પન્ન થાય છે, તેથી તેને નોનવેજની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જે ચીજ બીજમાંથી  ઉત્પન્ન થાય છે તે શાકાહારી હોય છે અને જે વસ્તુ વનસ્પતિના બીજમાંથી નથી હોતી તે સંપૂર્ણપણે માંસાહારી છે.

ઈંડું એક જીવંત પ્રાણીમાંથી ઉત્પન્ન થાય છે, તેથી તેને નોનવેજની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જે ચીજ બીજમાંથી ઉત્પન્ન થાય છે તે શાકાહારી હોય છે અને જે વસ્તુ વનસ્પતિના બીજમાંથી નથી હોતી તે સંપૂર્ણપણે માંસાહારી છે.

2 / 6
પરંતુ કેટલાક આરોગ્ય નિષ્ણાતો ઈંડાને શાકાહારી ખોરાકના વિકલ્પોમાં સામેલ કરે છે. તો બીજી તરફ, ભારતીય ધાર્મિક માન્યતાઓ પણ ઈંડું ખાવાને માંસાહારી માને છે.

પરંતુ કેટલાક આરોગ્ય નિષ્ણાતો ઈંડાને શાકાહારી ખોરાકના વિકલ્પોમાં સામેલ કરે છે. તો બીજી તરફ, ભારતીય ધાર્મિક માન્યતાઓ પણ ઈંડું ખાવાને માંસાહારી માને છે.

3 / 6
જે ચીજ બીજમાંથી  ઉત્પન્ન થાય છે તે શાકાહારી હોય છે અને જે વસ્તુ વનસ્પતિના બીજમાંથી નથી હોતી તે સંપૂર્ણપણે માંસાહારી છે.

જે ચીજ બીજમાંથી ઉત્પન્ન થાય છે તે શાકાહારી હોય છે અને જે વસ્તુ વનસ્પતિના બીજમાંથી નથી હોતી તે સંપૂર્ણપણે માંસાહારી છે.

4 / 6
 ઈંડાની અંદર જરદીમાં ભૃણ વિકસીત થાય છે. આથી તેને નોનવેજની  શ્રેણીમાં મૂકવામાં આવે છે.

ઈંડાની અંદર જરદીમાં ભૃણ વિકસીત થાય છે. આથી તેને નોનવેજની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

5 / 6
આથી, શાકાહારી લોકોએ ઈંડુ ખાવાનું ટાળવુ જોઈએ જ્યારે માંસાહારી લોકો ઈંડા ખાઈ શકે છે.

આથી, શાકાહારી લોકોએ ઈંડુ ખાવાનું ટાળવુ જોઈએ જ્યારે માંસાહારી લોકો ઈંડા ખાઈ શકે છે.

6 / 6

PM નરેન્દ્ર મોદી પહેરે છે એક ખાસ પ્રકારની દેશી ઘડિયાળ, જેમા જડેલો છે એક ખાસ સિક્કો- જાણો ઘડિયાળની કિંમત કેટલી છે?

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">