AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈંડા વેજ છે કે નોનવેજ? શાકાહારી લોકોએ એગ્સ ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ- વાંચો

ઘણા લોકોને આ પ્રશ્ન ઘણો મૂંજવે છે કે ઈંડા શાકાહારમાં આવે છે કે નોનવેજમાં આવે છે. અનેક લોકોના મનમાં ઈંડાને લઈને ઘણા ભ્રમ રહેલા હોય છે. આજે આ વાંચ્યા પછી એ તમારા દરેક ભ્રમ દૂર થઈ જશો. તો જાણો ઈંડા વેજ છે કે નોનવેજ

| Updated on: Nov 21, 2025 | 9:34 PM
Share
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઈંડું એક પ્રજનન ઉત્પાદન છે, જે આપણને મરઘીમાંથી મળે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઈંડું એક પ્રજનન ઉત્પાદન છે, જે આપણને મરઘીમાંથી મળે છે.

1 / 6
 ઈંડું એક જીવંત પ્રાણીમાંથી ઉત્પન્ન થાય છે, તેથી તેને નોનવેજની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જે ચીજ બીજમાંથી  ઉત્પન્ન થાય છે તે શાકાહારી હોય છે અને જે વસ્તુ વનસ્પતિના બીજમાંથી નથી હોતી તે સંપૂર્ણપણે માંસાહારી છે.

ઈંડું એક જીવંત પ્રાણીમાંથી ઉત્પન્ન થાય છે, તેથી તેને નોનવેજની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જે ચીજ બીજમાંથી ઉત્પન્ન થાય છે તે શાકાહારી હોય છે અને જે વસ્તુ વનસ્પતિના બીજમાંથી નથી હોતી તે સંપૂર્ણપણે માંસાહારી છે.

2 / 6
પરંતુ કેટલાક આરોગ્ય નિષ્ણાતો ઈંડાને શાકાહારી ખોરાકના વિકલ્પોમાં સામેલ કરે છે. તો બીજી તરફ, ભારતીય ધાર્મિક માન્યતાઓ પણ ઈંડું ખાવાને માંસાહારી માને છે.

પરંતુ કેટલાક આરોગ્ય નિષ્ણાતો ઈંડાને શાકાહારી ખોરાકના વિકલ્પોમાં સામેલ કરે છે. તો બીજી તરફ, ભારતીય ધાર્મિક માન્યતાઓ પણ ઈંડું ખાવાને માંસાહારી માને છે.

3 / 6
જે ચીજ બીજમાંથી  ઉત્પન્ન થાય છે તે શાકાહારી હોય છે અને જે વસ્તુ વનસ્પતિના બીજમાંથી નથી હોતી તે સંપૂર્ણપણે માંસાહારી છે.

જે ચીજ બીજમાંથી ઉત્પન્ન થાય છે તે શાકાહારી હોય છે અને જે વસ્તુ વનસ્પતિના બીજમાંથી નથી હોતી તે સંપૂર્ણપણે માંસાહારી છે.

4 / 6
 ઈંડાની અંદર જરદીમાં ભૃણ વિકસીત થાય છે. આથી તેને નોનવેજની  શ્રેણીમાં મૂકવામાં આવે છે.

ઈંડાની અંદર જરદીમાં ભૃણ વિકસીત થાય છે. આથી તેને નોનવેજની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

5 / 6
આથી, શાકાહારી લોકોએ ઈંડુ ખાવાનું ટાળવુ જોઈએ જ્યારે માંસાહારી લોકો ઈંડા ખાઈ શકે છે.

આથી, શાકાહારી લોકોએ ઈંડુ ખાવાનું ટાળવુ જોઈએ જ્યારે માંસાહારી લોકો ઈંડા ખાઈ શકે છે.

6 / 6

PM નરેન્દ્ર મોદી પહેરે છે એક ખાસ પ્રકારની દેશી ઘડિયાળ, જેમા જડેલો છે એક ખાસ સિક્કો- જાણો ઘડિયાળની કિંમત કેટલી છે?

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">