સાબરકાંઠાના હિંમતનગરમાં 6 લાખ રુપિયામાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે વિગત
ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગરમાં Union Bank of India દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.
Latest News Updates
Most Read Stories